શોધખોળ કરો

અમદાવાદ: ‘મારો પતિ તેના બોસ સાથે અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરે છે’, પત્નીની પોલીસ ફરિયાદ

1/4
 અમદાવાદ: શહેરમાં અવાનવાર પતિ-પત્નીના અનૈતિક સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે નારણપુરમાં વધુ એવો એક કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના પતિ પર અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ: શહેરમાં અવાનવાર પતિ-પત્નીના અનૈતિક સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે નારણપુરમાં વધુ એવો એક કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના પતિ પર અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
2/4
 પત્નીએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ જે કંપનીમાં નોકરી કરે છે તે બોસ અને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા ડરાવી-ધમકાવીને દબાણ કરે છે. પતિની આ હરકતથી તંગ આવી જઈ આજરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પત્નીએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ જે કંપનીમાં નોકરી કરે છે તે બોસ અને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધવા ડરાવી-ધમકાવીને દબાણ કરે છે. પતિની આ હરકતથી તંગ આવી જઈ આજરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3/4
પોલીસે આ કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી મહિલાનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી મહિલાનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
4/4
 શહેરના શિવરંજની વિસ્તારમાં પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ મંગળવારે રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ થાઈલેન્ડની યુવતી સાથે રંગેહાથ ઝડપાયો હતો.
શહેરના શિવરંજની વિસ્તારમાં પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ મંગળવારે રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ થાઈલેન્ડની યુવતી સાથે રંગેહાથ ઝડપાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget