શોધખોળ કરો
અમદાવાદ રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા, મંદિરે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

Background
સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે.
21:10 PM (IST) • 04 Jul 2019
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા છે. ભગવાનના દર્શન માટે નીજ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
22:18 PM (IST) • 04 Jul 2019
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થવા બદલ નગરજનો તથા ખાસ કરીને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવવા બદલ પોલીસ અધિકારીઓ-જવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement





















