શોધખોળ કરો

આસારામની અબજોની સંપત્તિ જેના હાથમાં આવી ગઈ તે ભારતી કોણ છે ? લગ્ન પછી પણ કેમ આશ્રમમાં પાછી આવી ગયેલી ?

1/7
અમદાવાદઃ સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયેલા આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને સજા મળ્યા બાદ તેમની દીકરી ભારતી શ્રી આસારામના દેશ-વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સામ્રાજ્યને સંભાળશે. આખા દેશમાં આસારામના 400 આશ્રમ અને 40 સ્કૂલ છે. આસારામ અને તેમના દીકરા નારાયણ સાંઇના જેલ ગયા બાદ તેમની દીકરી ભારતી શ્રી જ આ સામ્રાજ્યને સંભાળી રહી છે.
અમદાવાદઃ સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયેલા આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને સજા મળ્યા બાદ તેમની દીકરી ભારતી શ્રી આસારામના દેશ-વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સામ્રાજ્યને સંભાળશે. આખા દેશમાં આસારામના 400 આશ્રમ અને 40 સ્કૂલ છે. આસારામ અને તેમના દીકરા નારાયણ સાંઇના જેલ ગયા બાદ તેમની દીકરી ભારતી શ્રી જ આ સામ્રાજ્યને સંભાળી રહી છે.
2/7
3/7
ભારતીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ત્યારબાદ 14 વર્ષ સુધી ધ્યાન અને યોગ કર્યા. ભારતી શ્રીએ એમ કોમ સુધી અભ્યાસ કર્યો છે. 1997માં ભારતી શ્રીના લગ્ન ડૉક્ટર હેમંત સાથે થયા. પરંતુ થોડા વર્ષોમાં બંન્ને વચ્ચે તકરાર થઇ અને ભારતી શ્રી ઘરે પાછી ફરી ગઇ હતી અને પિતાના આશ્રમનો કારોબાર સંભાળવા લાગી.
ભારતીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ત્યારબાદ 14 વર્ષ સુધી ધ્યાન અને યોગ કર્યા. ભારતી શ્રીએ એમ કોમ સુધી અભ્યાસ કર્યો છે. 1997માં ભારતી શ્રીના લગ્ન ડૉક્ટર હેમંત સાથે થયા. પરંતુ થોડા વર્ષોમાં બંન્ને વચ્ચે તકરાર થઇ અને ભારતી શ્રી ઘરે પાછી ફરી ગઇ હતી અને પિતાના આશ્રમનો કારોબાર સંભાળવા લાગી.
4/7
એવો આરોપ છે કે ભારતી શ્રી એ વ્યક્તિ છે જે આસારામના કહેવા પ્રમાણે, છોકરીઓને આશ્રમમાં મોકલતી હતી. એક પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આરોપ મૂક્યો હતો કે આસારામ ભારતીને ફોન કરતા હતા અને તે ગાડીઓથી છોકરીઓને લાવતી હતી પરંતુ ભારતી શ્રી પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવતી રહી છે.
એવો આરોપ છે કે ભારતી શ્રી એ વ્યક્તિ છે જે આસારામના કહેવા પ્રમાણે, છોકરીઓને આશ્રમમાં મોકલતી હતી. એક પૂર્વ સાધક અમૃત પ્રજાપતિએ આરોપ મૂક્યો હતો કે આસારામ ભારતીને ફોન કરતા હતા અને તે ગાડીઓથી છોકરીઓને લાવતી હતી પરંતુ ભારતી શ્રી પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવતી રહી છે.
5/7
વર્ષ 1975માં જન્મેલી ભારતી શ્રી અને તેની માતા લક્ષ્મી દેવીને ગુજરાત પોલીસે એક રેપ કેસમા ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. તેમને સુરત રેપ કેસમાં ધરપકડ કરાઇ હતી. ભારતી શ્રી અને આસારામની પત્ની લક્ષ્મી દેવી પર રેપ કેસમાં આસારામ અને નારાયણ સાંઇની મદદ કરવાનો આરોપ છે. હાલમાં બંન્ને જામીન પર છે.
વર્ષ 1975માં જન્મેલી ભારતી શ્રી અને તેની માતા લક્ષ્મી દેવીને ગુજરાત પોલીસે એક રેપ કેસમા ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. તેમને સુરત રેપ કેસમાં ધરપકડ કરાઇ હતી. ભારતી શ્રી અને આસારામની પત્ની લક્ષ્મી દેવી પર રેપ કેસમાં આસારામ અને નારાયણ સાંઇની મદદ કરવાનો આરોપ છે. હાલમાં બંન્ને જામીન પર છે.
6/7
ભારતી શ્રીના પ્રવચનોને સંસ્થાની યુ-ટ્યુબ ચેનલમાં મુકવામાં આવે છે. ભારતી શ્રી પ્રવચન આપતા અગાઉ સંગીતમાં પોતે વચ્ચે બેસીને ગાય છે. અને ખુબ મક્કમતા સાથે પ્રચાર કરે છે. આસારામના ભક્તોની માનીએ તો ભારતી શ્રીના ઉપદેશ અત્યંત સંમોહિત કરનારા હોય છે.
ભારતી શ્રીના પ્રવચનોને સંસ્થાની યુ-ટ્યુબ ચેનલમાં મુકવામાં આવે છે. ભારતી શ્રી પ્રવચન આપતા અગાઉ સંગીતમાં પોતે વચ્ચે બેસીને ગાય છે. અને ખુબ મક્કમતા સાથે પ્રચાર કરે છે. આસારામના ભક્તોની માનીએ તો ભારતી શ્રીના ઉપદેશ અત્યંત સંમોહિત કરનારા હોય છે.
7/7
સંત શ્રી આસારામજી ટ્રસ્ટ ચેરિટેબલ સંસ્થા તરીકે રજીસ્ટર છે. તેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. અહીં જ આસારામે પ્રથમ આશ્રમ સ્થાપિત કર્યો હતો. આશ્રમ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે, ભારતી શ્રી તેના પિતાની જેમ નાટકીય રીતે પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે ફૂલોનો આ જ રીતે શ્રુંગાર કરે છે.
સંત શ્રી આસારામજી ટ્રસ્ટ ચેરિટેબલ સંસ્થા તરીકે રજીસ્ટર છે. તેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. અહીં જ આસારામે પ્રથમ આશ્રમ સ્થાપિત કર્યો હતો. આશ્રમ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે, ભારતી શ્રી તેના પિતાની જેમ નાટકીય રીતે પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે ફૂલોનો આ જ રીતે શ્રુંગાર કરે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget