શોધખોળ કરો
આસારામની અબજોની સંપત્તિ જેના હાથમાં આવી ગઈ તે ભારતી કોણ છે ? લગ્ન પછી પણ કેમ આશ્રમમાં પાછી આવી ગયેલી ?
1/7

અમદાવાદઃ સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયેલા આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને સજા મળ્યા બાદ તેમની દીકરી ભારતી શ્રી આસારામના દેશ-વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સામ્રાજ્યને સંભાળશે. આખા દેશમાં આસારામના 400 આશ્રમ અને 40 સ્કૂલ છે. આસારામ અને તેમના દીકરા નારાયણ સાંઇના જેલ ગયા બાદ તેમની દીકરી ભારતી શ્રી જ આ સામ્રાજ્યને સંભાળી રહી છે.
2/7

Published at : 26 Apr 2018 12:55 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















