શોધખોળ કરો
ભાજપના નેતા ભાનુશાળીની હત્યાના કેસમાં ક્યા ટોચના ઉદ્યોગપતિની કરાઈ પૂછપરછ ?
1/4

2/4

પોલીસ સામે જ્યંતિ ઠક્કરે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જ્યંતિ ઠક્કરને પોલીસે ભાનુશાળીના આર્થિક વ્યવહારો તથા બીજી પ્રવૃત્તિઓ અંગેના સવાલો પૂછ્યા હતા. ભાનુશાળી હત્યા કેસમાં જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જ્યંતિ ઠક્કરનું પણ નામ છે.
Published at : 11 Jan 2019 10:39 AM (IST)
Tags :
Jayanti BhanushaliView More





















