શોધખોળ કરો

અમદાવાદમાં આનંદીબેન પટેલ કોંગ્રેસ વિશે શું બોલ્યા, ભૂતપૂર્વ CMએ કાશી વિશ્વનાથ ભગવાન પાસે શું માગ્યું, જાણો વિગતે

1/8
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
2/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
3/8
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
4/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
5/8
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
6/8
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
7/8
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
8/8
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget