શોધખોળ કરો

અમદાવાદમાં આનંદીબેન પટેલ કોંગ્રેસ વિશે શું બોલ્યા, ભૂતપૂર્વ CMએ કાશી વિશ્વનાથ ભગવાન પાસે શું માગ્યું, જાણો વિગતે

1/8
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
2/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
3/8
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
4/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
5/8
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
6/8
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
7/8
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
8/8
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget