શોધખોળ કરો

ગાંધીનગર ગયેલા કારડિયા રાજપૂત નેતાઓને ભાજપના ક્યા ટોચના નેતા મળ્યા જ નહીં? જાણો વિગત

1/5
અમદાવાદ: ભાવનગર જીલ્લાના બુધેલ ગામની ગૌચરની જમીન પચાવી પાડવાના મામલે સરપંચ દાનસિંહ મોરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો છે. આજે દાનસિંહ મોરીએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, રાજપૂતોનું અપમાન કરનારાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ મળી જશે.
અમદાવાદ: ભાવનગર જીલ્લાના બુધેલ ગામની ગૌચરની જમીન પચાવી પાડવાના મામલે સરપંચ દાનસિંહ મોરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો છે. આજે દાનસિંહ મોરીએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, રાજપૂતોનું અપમાન કરનારાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ મળી જશે.
2/5
ભાજપે એવો ખુલાસો કર્યો કે, જીતુ વાઘાણીએ કારડિયા રાજપૂત સમાજની કોઇ માફી માંગી નથી. જેના પગલે રાજપૂતો વિર્ફ્યા છે. કારડિયા રાજપૂત આગેવાનો ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતાં પણ તેઓ મળી શક્યાં ન હતાં. અમિત શાહ પણ મળી શક્યા ન હતાં.
ભાજપે એવો ખુલાસો કર્યો કે, જીતુ વાઘાણીએ કારડિયા રાજપૂત સમાજની કોઇ માફી માંગી નથી. જેના પગલે રાજપૂતો વિર્ફ્યા છે. કારડિયા રાજપૂત આગેવાનો ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતાં પણ તેઓ મળી શક્યાં ન હતાં. અમિત શાહ પણ મળી શક્યા ન હતાં.
3/5
 અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતાં બુધેલના સરપંચ દાનસિંહ મોરીએ જણાવ્યું કે, સહન કરવાનીય મર્યાદા હોય છે. કરાડિયા રાજપૂત સમાજ અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતાં બુધેલના સરપંચ દાનસિંહ મોરીએ જણાવ્યું કે, સહન કરવાનીય મર્યાદા હોય છે. કરાડિયા રાજપૂત સમાજ અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
4/5
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.
5/5
ત્યાં હવે ખુદ ભાજપે જ ખુલાસો કર્યો કે, કોઇ માફી માગી નથી. આ રાજપૂત સમાજનું અપમાન છે. હવે જીતુ વાઘાણી મિડિયા સમક્ષ માફી માગે નહીં તો, ભાજપ વિધાનસભામાં પરિણામ ભોગવવા તૈયાર રહે.
ત્યાં હવે ખુદ ભાજપે જ ખુલાસો કર્યો કે, કોઇ માફી માગી નથી. આ રાજપૂત સમાજનું અપમાન છે. હવે જીતુ વાઘાણી મિડિયા સમક્ષ માફી માગે નહીં તો, ભાજપ વિધાનસભામાં પરિણામ ભોગવવા તૈયાર રહે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget