શોધખોળ કરો
‘ભાજપ ઘરના ગદ્દારોથી બચે’. ગુજરાત ભાજપના ક્યા નેતાની ટ્વિટથી થયો વિવાદ, પછી ટ્વિટ કરવી પડી દૂર
1/5

અમદાવાદઃ ભાજપ યુવા મોરચાના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે કરેલી ટ્વિટથી ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે અને ભાજપમાં ચાલતી જૂથબંધી બહારર આવી ગઈ છે. ડો.ઋત્વિજે બુધવારે ટ્વિટ કરી હતી કે, ભાજપ યુવા મોરચાના યુવાનોએ ઘરમાં છૂપાયેલા ગદ્દારોથી સાચવીને રહેવું જોઈએ.
2/5

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, ગુજરાતમાં અને સમાજમાં રહેલા ગદ્દારો અંગે મેં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આપેલી સ્પીચમાં ઉલ્લેખ કર્યો જ હતો, એ જ ઉલ્લેખ ટ્વિટર પર કરાયો હતો. તાજેતરમાં ભાજપ ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પદે ડો.ઋત્વિજ પટેલની નિમણૂંક કરાઈ છે.
Published at : 19 Jan 2017 11:17 AM (IST)
View More























