શોધખોળ કરો
નિકોલમાં 135 વારના બદલે 125 વારના ફ્લેટ આપવા બદલ 8 બિલ્ડરો થશે જેલભેગા, જાણો શું છે મામલો
1/6

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ નાલંદા આયર્ન રેસિડન્સીના રહીશોએ ઓછી જગ્યાના ફ્લેટ પધરાવી દેવાના મામલે મીરજાપુર કોર્ટે 8 બિલ્ડર સહિત 10 આરીપો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે તમામ આરોપીને હાજર થવા સમન્સ ઈશ્યૂ કર્યા છે.
2/6

મળતી વિગતો મુજબ નિકોલ વિસ્તારમાં આવેલ નાલંદા આર્યન રેસિડન્સીમાં રમેશકુમાર સાવલિયાએ 135 વારના બાંધકામનો 2013માં ફ્લેટ ખરીદ્યો હતો. પઝેશન બાદ ઘરની માપણી કરાવી તો જાણવા મળ્યું કે, બાંધકામ 135ના બદલે 125 વારનું જણાયું હતું. રમેશકુમારે ફલેટના અન્ય રહીશોને તેની જાણ કરી હતી.
Published at : 10 Jan 2017 02:20 PM (IST)
View More























