શોધખોળ કરો

અમદાવાદઃ ભ્રષ્ટાચારીને પકડવા ગયેલી પોલીસ પર ગાડી ચડાવી દઈ કચડી નાંખવા પ્રયાસ, 4 કિલોમીટર સુધી ચાલી ચેઝ

1/6
આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. એટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. એટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
2/6
જેના આધારે એસીબીએ પાંચેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા.
જેના આધારે એસીબીએ પાંચેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા.
3/6
જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે એસીબીની ટીમે પાંચેય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.
જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે એસીબીની ટીમે પાંચેય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.
4/6
જોકે દેત્રોજા અને તેમના 4 આસિસ્ટન્ટ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હોવાથી વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે તેમને એસીબીને સોંપી દીધો હતો. ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે મળેલી સંખ્યાબંધ ફરિયાદોના આધારે તારીખ 12 એપ્રિલને ગુરુવારે એસીબીએ દરોડા પાડ્યા હતા.
જોકે દેત્રોજા અને તેમના 4 આસિસ્ટન્ટ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હોવાથી વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે તેમને એસીબીને સોંપી દીધો હતો. ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે મળેલી સંખ્યાબંધ ફરિયાદોના આધારે તારીખ 12 એપ્રિલને ગુરુવારે એસીબીએ દરોડા પાડ્યા હતા.
5/6
પોલીસે દેત્રોજાની ગાડી જોઈને તેમને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે ગાડી રોકી ન હતી અને ગાડી રિવર્સમાં લઈ ક્રાઈમ બ્રાંચના માણસોને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડી લઈને સાયન્સ સિટી રોડ ઉપર ભાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમે અંદાજે 4 કિલો મીટર સુધી ગાડીનો પીછો કરીને દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દેત્રોજાની ગાડી જોઈને તેમને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે ગાડી રોકી ન હતી અને ગાડી રિવર્સમાં લઈ ક્રાઈમ બ્રાંચના માણસોને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડી લઈને સાયન્સ સિટી રોડ ઉપર ભાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમે અંદાજે 4 કિલો મીટર સુધી ગાડીનો પીછો કરીને દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
6/6
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના ભ્રષ્ટ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાની ક્રાઈમ બ્રાંચે સાયન્સ સિટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. દેત્રોજા ગાડીમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેના આધારે તેની ધરપકડ થઈ ગઈ.
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના ભ્રષ્ટ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાની ક્રાઈમ બ્રાંચે સાયન્સ સિટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. દેત્રોજા ગાડીમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેના આધારે તેની ધરપકડ થઈ ગઈ.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget