શોધખોળ કરો

અમદાવાદઃ ભ્રષ્ટાચારીને પકડવા ગયેલી પોલીસ પર ગાડી ચડાવી દઈ કચડી નાંખવા પ્રયાસ, 4 કિલોમીટર સુધી ચાલી ચેઝ

1/6
આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. એટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. એટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
2/6
જેના આધારે એસીબીએ પાંચેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા.
જેના આધારે એસીબીએ પાંચેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા.
3/6
જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે એસીબીની ટીમે પાંચેય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.
જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે એસીબીની ટીમે પાંચેય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.
4/6
જોકે દેત્રોજા અને તેમના 4 આસિસ્ટન્ટ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હોવાથી વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે તેમને એસીબીને સોંપી દીધો હતો. ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે મળેલી સંખ્યાબંધ ફરિયાદોના આધારે તારીખ 12 એપ્રિલને ગુરુવારે એસીબીએ દરોડા પાડ્યા હતા.
જોકે દેત્રોજા અને તેમના 4 આસિસ્ટન્ટ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હોવાથી વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે તેમને એસીબીને સોંપી દીધો હતો. ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે મળેલી સંખ્યાબંધ ફરિયાદોના આધારે તારીખ 12 એપ્રિલને ગુરુવારે એસીબીએ દરોડા પાડ્યા હતા.
5/6
પોલીસે દેત્રોજાની ગાડી જોઈને તેમને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે ગાડી રોકી ન હતી અને ગાડી રિવર્સમાં લઈ ક્રાઈમ બ્રાંચના માણસોને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડી લઈને સાયન્સ સિટી રોડ ઉપર ભાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમે અંદાજે 4 કિલો મીટર સુધી ગાડીનો પીછો કરીને દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દેત્રોજાની ગાડી જોઈને તેમને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે ગાડી રોકી ન હતી અને ગાડી રિવર્સમાં લઈ ક્રાઈમ બ્રાંચના માણસોને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડી લઈને સાયન્સ સિટી રોડ ઉપર ભાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમે અંદાજે 4 કિલો મીટર સુધી ગાડીનો પીછો કરીને દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
6/6
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના ભ્રષ્ટ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાની ક્રાઈમ બ્રાંચે સાયન્સ સિટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. દેત્રોજા ગાડીમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેના આધારે તેની ધરપકડ થઈ ગઈ.
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના ભ્રષ્ટ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાની ક્રાઈમ બ્રાંચે સાયન્સ સિટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. દેત્રોજા ગાડીમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેના આધારે તેની ધરપકડ થઈ ગઈ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget