શોધખોળ કરો
કોંગ્રેસે ક્યા ત્રણ નેતાને પક્ષ સાથે ગદ્દારી બદલ રાજીનામાની પાડી ફરજ, જાણો વિગત
1/4

ત્રીજા નેતા ધર્મેન્દ્રભાઈ ગોહિલ છે, જેમણે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાથી તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.
2/4

હમીદભાઈ ભટ્ટીએ ભૂજમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને બળવાખોરી કરી હતી, જેથી તેમને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
Published at : 15 Feb 2018 10:02 AM (IST)
View More






















