શોધખોળ કરો
ભાજપે ગુજરાતમાં કેમ જાહેર નથી કર્યો ચૂંટણી ઢંઢેરો? આ છે કારણ
1/5

સામે પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી આની ખામીઓ ગણાવી રહ્યાં છે. ગુજરાતમાં વેપારીઓ પણ જીએસટીનો મોટો વિરોધ કરી રહ્યાં છે.
2/5

ઉલ્લેખનીય છે કે, ભાજપે નોટબંધી અને જીએસટીને લઇને આખા દેશમાં પોઝિટીવ પ્રચાર શરૂ કર્યો છે. સફળતા અને ફાયદાઓને લોકોની વચ્ચે ગણાવી રહ્યું છે, અને આ સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની રહ્યો છે.
Published at : 08 Dec 2017 12:27 PM (IST)
View More























