શોધખોળ કરો

વણઝારા અને ખંડવાવાલા NGO શરૂ કરશે, શું હશે આ NGOની કામગીરી ? કોને કરશે વણઝારા મદદ? જાણો

1/5
વણઝારાએ આ જાહેરાત કરતાં  જણાવ્યું  હતું  કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે.  દેશમાં  આતંકવાદીઓના હક્કોના  રક્ષણ  માટે  અનેક એનજીઓ છે  પરંતુ આતંકવાદનો ભોગ  બનેલાઓના  અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
વણઝારાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે. દેશમાં આતંકવાદીઓના હક્કોના રક્ષણ માટે અનેક એનજીઓ છે પરંતુ આતંકવાદનો ભોગ બનેલાઓના અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
2/5
અમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે.  આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે  જ્યારે ખંડવાવાલા ચેરમેન  અને રઘુવંશી  વાઈસ ચેરમેન  હશે.  એન્કાઉન્ટર  કેસમાં વણઝારા  વતી  કેસ  લડી  રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
અમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે. આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે જ્યારે ખંડવાવાલા ચેરમેન અને રઘુવંશી વાઈસ ચેરમેન હશે. એન્કાઉન્ટર કેસમાં વણઝારા વતી કેસ લડી રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
3/5
વણઝારા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ  પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલા  અને મહારાષ્ટ્રના  માજી  પોલીસ વડા કે.પી.રઘુવંશી પણ આ  સંસ્થામાં સક્રિય થશે. આ સંસ્થાનું નામ જસ્ટીસ ફોર વિક્ટીમ્સ ઓફ ટેરરીઝમ રાખવામાં આવ્યું છે. આ સંસ્થા  કાયદાકીય  નિષ્ણાંતોની  ટીમની મદદથી આતંકનો ભોગ બનેલા લોકોને કાનૂની સહાય પૂરી પાડશે.
વણઝારા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલા અને મહારાષ્ટ્રના માજી પોલીસ વડા કે.પી.રઘુવંશી પણ આ સંસ્થામાં સક્રિય થશે. આ સંસ્થાનું નામ જસ્ટીસ ફોર વિક્ટીમ્સ ઓફ ટેરરીઝમ રાખવામાં આવ્યું છે. આ સંસ્થા કાયદાકીય નિષ્ણાંતોની ટીમની મદદથી આતંકનો ભોગ બનેલા લોકોને કાનૂની સહાય પૂરી પાડશે.
4/5
એનજીઓની સત્તાવાર જાહેરાતના કાર્યક્રમમાં આઈબીના ભૂતપૂર્વ  સ્પેશિયલ  ડાયરેક્ટર રાજીન્દર કુમાર  અને જસ્ટીસ (નિવૃત્ત)  બી.જે.સેઠના  મુખ્ય મહેમાન  હશે. આ   સમારોહમાં  રાષ્ટ્રીય  માનવાધિકાર પંચના સભ્ય અને દિલ્હી હાઈકોર્ટના  માજી  ચીફ  જસ્ટીસ બી.સી.પટેલ પણ હાજરી આપશે.
એનજીઓની સત્તાવાર જાહેરાતના કાર્યક્રમમાં આઈબીના ભૂતપૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજીન્દર કુમાર અને જસ્ટીસ (નિવૃત્ત) બી.જે.સેઠના મુખ્ય મહેમાન હશે. આ સમારોહમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય અને દિલ્હી હાઈકોર્ટના માજી ચીફ જસ્ટીસ બી.સી.પટેલ પણ હાજરી આપશે.
5/5
અમદાવાદઃ ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના કેસના મુખ્ય આરોપી  અને  હાલ  જામીન  પર મુક્ત થયેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આતંકવાદનો ભોગ બનેલા લોકોના માનવ અધિકારોના  રક્ષણ  માટે નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ)   શરૂ કરવાના છે.
અમદાવાદઃ ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના કેસના મુખ્ય આરોપી અને હાલ જામીન પર મુક્ત થયેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આતંકવાદનો ભોગ બનેલા લોકોના માનવ અધિકારોના રક્ષણ માટે નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ) શરૂ કરવાના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.