શોધખોળ કરો

વણઝારા અને ખંડવાવાલા NGO શરૂ કરશે, શું હશે આ NGOની કામગીરી ? કોને કરશે વણઝારા મદદ? જાણો

1/5
વણઝારાએ આ જાહેરાત કરતાં  જણાવ્યું  હતું  કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે.  દેશમાં  આતંકવાદીઓના હક્કોના  રક્ષણ  માટે  અનેક એનજીઓ છે  પરંતુ આતંકવાદનો ભોગ  બનેલાઓના  અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
વણઝારાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે. દેશમાં આતંકવાદીઓના હક્કોના રક્ષણ માટે અનેક એનજીઓ છે પરંતુ આતંકવાદનો ભોગ બનેલાઓના અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
2/5
અમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે.  આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે  જ્યારે ખંડવાવાલા ચેરમેન  અને રઘુવંશી  વાઈસ ચેરમેન  હશે.  એન્કાઉન્ટર  કેસમાં વણઝારા  વતી  કેસ  લડી  રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
અમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે. આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે જ્યારે ખંડવાવાલા ચેરમેન અને રઘુવંશી વાઈસ ચેરમેન હશે. એન્કાઉન્ટર કેસમાં વણઝારા વતી કેસ લડી રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
3/5
વણઝારા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ  પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલા  અને મહારાષ્ટ્રના  માજી  પોલીસ વડા કે.પી.રઘુવંશી પણ આ  સંસ્થામાં સક્રિય થશે. આ સંસ્થાનું નામ જસ્ટીસ ફોર વિક્ટીમ્સ ઓફ ટેરરીઝમ રાખવામાં આવ્યું છે. આ સંસ્થા  કાયદાકીય  નિષ્ણાંતોની  ટીમની મદદથી આતંકનો ભોગ બનેલા લોકોને કાનૂની સહાય પૂરી પાડશે.
વણઝારા ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલા અને મહારાષ્ટ્રના માજી પોલીસ વડા કે.પી.રઘુવંશી પણ આ સંસ્થામાં સક્રિય થશે. આ સંસ્થાનું નામ જસ્ટીસ ફોર વિક્ટીમ્સ ઓફ ટેરરીઝમ રાખવામાં આવ્યું છે. આ સંસ્થા કાયદાકીય નિષ્ણાંતોની ટીમની મદદથી આતંકનો ભોગ બનેલા લોકોને કાનૂની સહાય પૂરી પાડશે.
4/5
એનજીઓની સત્તાવાર જાહેરાતના કાર્યક્રમમાં આઈબીના ભૂતપૂર્વ  સ્પેશિયલ  ડાયરેક્ટર રાજીન્દર કુમાર  અને જસ્ટીસ (નિવૃત્ત)  બી.જે.સેઠના  મુખ્ય મહેમાન  હશે. આ   સમારોહમાં  રાષ્ટ્રીય  માનવાધિકાર પંચના સભ્ય અને દિલ્હી હાઈકોર્ટના  માજી  ચીફ  જસ્ટીસ બી.સી.પટેલ પણ હાજરી આપશે.
એનજીઓની સત્તાવાર જાહેરાતના કાર્યક્રમમાં આઈબીના ભૂતપૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજીન્દર કુમાર અને જસ્ટીસ (નિવૃત્ત) બી.જે.સેઠના મુખ્ય મહેમાન હશે. આ સમારોહમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય અને દિલ્હી હાઈકોર્ટના માજી ચીફ જસ્ટીસ બી.સી.પટેલ પણ હાજરી આપશે.
5/5
અમદાવાદઃ ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના કેસના મુખ્ય આરોપી  અને  હાલ  જામીન  પર મુક્ત થયેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આતંકવાદનો ભોગ બનેલા લોકોના માનવ અધિકારોના  રક્ષણ  માટે નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ)   શરૂ કરવાના છે.
અમદાવાદઃ ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરના કેસના મુખ્ય આરોપી અને હાલ જામીન પર મુક્ત થયેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આતંકવાદનો ભોગ બનેલા લોકોના માનવ અધિકારોના રક્ષણ માટે નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ) શરૂ કરવાના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget