શોધખોળ કરો
ઉષા રાડા સામે પોલીસ ચીફ ગીતા જોહરીએ શાની તપાસનો આપ્યો આદેશ ? તપાસને ‘ટોપ પ્રાયોરિટી’ ગણવા આદેશ
1/10

બીજી તરફ માલધારી સમાજે આ મુદ્દે કલેક્ટરને કરેલી અરજી મુદ્દે મુખ્યમંત્રીએ પણ તપાસનો આદેશ આપ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીતા જોહરીએ 26 જૂને અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો. જેમાં યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન રાજેન્દ્ર શુક્લાએ કરેલી ફરિયાદની તપાસ માટે સૂચના આપી હતી.
2/10

Published at : 16 Jul 2017 01:48 PM (IST)
View More























