શોધખોળ કરો
મોદી જેનું ઉદઘાટન કરવાના છે તે હોસ્પિટલની નિમંત્રણ પત્રિકામાં ગુજરાત સરકારના ક્યા પાટીદાર નેતાનું નામ જ નથી?
1/3

નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી નીતિન પટેલને ભાજપમાંથી અને સરકારની અનેક કામગીરીમાંથી કટ ટૂ સાઈઝ કરવામાં આવી રહ્યા છે. નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલન નડયું લાગે છે અગાઉ પણ પાટીદારોએ શરૂ કરેલ અનામત આંદોલનને કારણે આનંદીબેને પણ મુખ્યમંત્રી પદ પરથી દૂર થવું પડ્યું હતું.
2/3

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે લોકોને આપવામાં આવેલ નિમંત્રણ કાર્ડમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ન છપાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Published at : 17 Jan 2019 10:48 AM (IST)
View More





















