શોધખોળ કરો

કેશુભાઈના પુત્ર પ્રવીણભાઈ હતા ‘ભગવાનના માણસ’, જાણો કોના રંગે રંગાયેલા? કેશુબાપા અંતિમ સંસ્કાર માટે અમેરિકા કેમ નહીં જાય ?

1/8
કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ અને જમાઈ મયૂર દેસાઈ રાજકારણમાં સક્રિય છે. આ લોકો સતત ચર્ચામાં રહ્યા છે પણ પ્રવીણભાઈ વરસોથી આ બધાથી અલિપ્ત થઈ ગયા હતા અને આધ્યાત્મિકતાના માર્ગે વળી ગયા હતા. પ્રવીણભાઈ ઓશોના સન્યાસી હતા અને સ્વામી ધર્મસરસ્વતી તરીકે જાણીતા હતા.
કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ અને જમાઈ મયૂર દેસાઈ રાજકારણમાં સક્રિય છે. આ લોકો સતત ચર્ચામાં રહ્યા છે પણ પ્રવીણભાઈ વરસોથી આ બધાથી અલિપ્ત થઈ ગયા હતા અને આધ્યાત્મિકતાના માર્ગે વળી ગયા હતા. પ્રવીણભાઈ ઓશોના સન્યાસી હતા અને સ્વામી ધર્મસરસ્વતી તરીકે જાણીતા હતા.
2/8
સ્વ. પ્રવીણભાઇ પટેલ રાજકોટમાં જ ભણ્યા હતા પણ અને છેલ્લાં 15વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા હતા. અમેરિકાના ડલ્લાસમાં તે રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે રાજકોટની પી.ડી.માલવિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા તે વખતથી જ પ્રવીણભાઈ ઓશોના રંગે રંગાયા હતા.
સ્વ. પ્રવીણભાઇ પટેલ રાજકોટમાં જ ભણ્યા હતા પણ અને છેલ્લાં 15વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા હતા. અમેરિકાના ડલ્લાસમાં તે રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે રાજકોટની પી.ડી.માલવિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા તે વખતથી જ પ્રવીણભાઈ ઓશોના રંગે રંગાયા હતા.
3/8
પ્રવીણભાઈ ઓશો રજનીશના પરમ ઉપાસક હતા અને ઓશો પાસેથી તેઓએ વર્ષો પહેલાં સન્યાસ લીધો હતો. ઓશાના કારણે અધ્યાત્મિકતાના રંગે રંગાયેલા પ્રવીણભાઈ પિતાની રાજકીય પ્રવૃત્તિથી તો અલિપ્ત હતા જ પણ બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડ્યા વિના નિર્વિવાદ જીવન જીવતા હતા.
પ્રવીણભાઈ ઓશો રજનીશના પરમ ઉપાસક હતા અને ઓશો પાસેથી તેઓએ વર્ષો પહેલાં સન્યાસ લીધો હતો. ઓશાના કારણે અધ્યાત્મિકતાના રંગે રંગાયેલા પ્રવીણભાઈ પિતાની રાજકીય પ્રવૃત્તિથી તો અલિપ્ત હતા જ પણ બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડ્યા વિના નિર્વિવાદ જીવન જીવતા હતા.
4/8
ચાર દિવસ પહેલાં પ્રવીણભાઈને ફેફસાંમાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તેમની તબીયતમાં સુધારો જણાયા બાદ અચાનક શુક્રવારે હૃદયરોગનો હુમલો આવતાં ભારતીય સમય મુજબ રાત્રે 12.30 અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. બુધવારે ડલ્લાસ ખાતે તેમના અંતિમ સંસ્કાર થશે.
ચાર દિવસ પહેલાં પ્રવીણભાઈને ફેફસાંમાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તેમની તબીયતમાં સુધારો જણાયા બાદ અચાનક શુક્રવારે હૃદયરોગનો હુમલો આવતાં ભારતીય સમય મુજબ રાત્રે 12.30 અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. બુધવારે ડલ્લાસ ખાતે તેમના અંતિમ સંસ્કાર થશે.
5/8
 સ્વ. પ્રવીણભાઈ અમદાવાદના ભીમજીભાઇ પટેલ મેડીકલવાળા પરિવારના જમાઇ હતા. સ્વ. પ્રવીણબાઈ પોતાનાં ધર્મપત્નિ સંગીતાબેન, સૂપૂત્ર સિધ્ધાર્થ, સૂપૂત્રી સરચી સહિતનાં પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્વ. પ્રવીણભાઈ અમદાવાદના ભીમજીભાઇ પટેલ મેડીકલવાળા પરિવારના જમાઇ હતા. સ્વ. પ્રવીણબાઈ પોતાનાં ધર્મપત્નિ સંગીતાબેન, સૂપૂત્ર સિધ્ધાર્થ, સૂપૂત્રી સરચી સહિતનાં પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
6/8
 સ્વ.પ્રવીણભાઇના દેહવિલયના ખબર મળતાં કેશુભાઇના દિકરા ભરત પટેલ, પૂત્રવધૂ ભારતીબેન, દિકરી સોનલબેન વગેરે તાત્કાલિક અમેરિકા પહોંચી ગયાં છે. કેશુભાઇને અવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે તબીબોએ મુસાફરી નહિ કરવાની સલાહ આપી છે. તેના કારણે તે અંતિમસંસ્કારમાં હાજરી નહીં આપી શકે. (ઉપરની તસવીર કેશુભાઇના બીજા દીકરા ભરત પટેલની છે.)
સ્વ.પ્રવીણભાઇના દેહવિલયના ખબર મળતાં કેશુભાઇના દિકરા ભરત પટેલ, પૂત્રવધૂ ભારતીબેન, દિકરી સોનલબેન વગેરે તાત્કાલિક અમેરિકા પહોંચી ગયાં છે. કેશુભાઇને અવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે તબીબોએ મુસાફરી નહિ કરવાની સલાહ આપી છે. તેના કારણે તે અંતિમસંસ્કારમાં હાજરી નહીં આપી શકે. (ઉપરની તસવીર કેશુભાઇના બીજા દીકરા ભરત પટેલની છે.)
7/8
કેશુભાઈ પટેલ આગામી સપ્તાહે અમેરિકા પહોંચે તેવી શક્યતા છે. પ્રવીણભાઈના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેશુભાઈના આગ્રહથી પૌત્ર સિદ્ધાર્થના લગ્ન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં રાજકારણીઓ હાજરી આપી હતી.
કેશુભાઈ પટેલ આગામી સપ્તાહે અમેરિકા પહોંચે તેવી શક્યતા છે. પ્રવીણભાઈના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેશુભાઈના આગ્રહથી પૌત્ર સિદ્ધાર્થના લગ્ન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં રાજકારણીઓ હાજરી આપી હતી.
8/8
અમદાવાદઃ રાજ્યના ભૂતપુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવીણભાઇ પટેલનું 60 વર્ષની વયે ફેફસાંની બિમારી અને હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. પ્રવીણભાઈ ભગવાનના માણસ તરીકે જાણીતા હતા અને અજાતશત્રુ હતા.
અમદાવાદઃ રાજ્યના ભૂતપુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવીણભાઇ પટેલનું 60 વર્ષની વયે ફેફસાંની બિમારી અને હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. પ્રવીણભાઈ ભગવાનના માણસ તરીકે જાણીતા હતા અને અજાતશત્રુ હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget