શોધખોળ કરો
એસીબીને હવે એક ક્લિક પર ભ્રષ્ટાચારના વ્યવહારોની જાણ થશે, જાણો કઈ રીતે ?
1/8

અમે સીબીઆઇમાં આ ડેટાનો ઉપયોગ કરતા હતા. લાંચ રુશ્વત વિરોધી દળ અપ્રમાણસર મિલકતવાળા કેસની તપાસ કરે ત્યારે આરોપીના નાણાકીય વ્યવહારો ઘણીવાર બહાર આવતા નથી આથી એનપીસીઆઇની મદદ લઇને આવા કેસના ઝડપી નિકાલ લાવવા માટે પ્રયાસ કરીશું.
2/8

એસીબીના સ્પેશિયલ ડાયરેક્ટર અને લાંબા સમય સુધી સીબીઆઇમાં ફરજ બજાવનારા કેશવ કુમારે એનપીસીઆઇના વડાને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું હતું. ઘણીવાર આર્થિક ગુનાની તપાસમાં સિક્યુરિટી એજન્સી એનપીસીઆઇનો ડેટા લે છે અને એ ડેટા કેસ સોલ્વ કરવામાં પણ ઉપયોગી થાય છે.
Published at : 09 Jan 2017 10:34 AM (IST)
Tags :
ACBView More























