શોધખોળ કરો
મગફળી કાંડને લઈને પરેશ ધાનાણી પર ભાજપે શું કર્યા આક્ષેપો, જાણો વિગત
1/5

મગફળીના જથ્થામાં ધૂળ ભેળવવાના કૌભાંડમાં પોલીસે બુધવારે જેતપુરના વિશાલ નામના શખ્સને દબોચી લીધો હતો. મગફળીમાં ધૂળ ભેળવવામાં વિશાલની વરવી ભૂમિકા હતી. વિશાલે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા. જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
2/5

મગફળી કાંડને લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાલ દિલ્હીમાં છે. તેમની સાથે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ખુલાસા કરવાના છે. ભાજપ બેકફૂટ પર છે ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાનું નાટક કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
Published at : 10 Aug 2018 08:58 AM (IST)
View More





















