શોધખોળ કરો
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 11 ઉમેદવારો કોણ છે? જાણો તેમના વિશે
1/12

છોટા ઉદેપુર વિધાનસભા - રાજેશભાઈ ભૂત: આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જન્મેલા ૪૪ વર્ષીય અર્જુન રાઠવાએ યુ.કેથી એમ.એ નો અભ્યાસ કર્યા છે આ સાથે તેમણે એમ.ફીલની ડીગ્રી મેળવી છે. શરૂઆતથી જ આદિવાસીઓના ઉત્થાન માટે સમાજસેવાના કાર્યો કરવા ઈચ્છુક એકેડેમીશ્યન અર્જુન રાઠવા વિદેશમાં મળતી સારી નોકરીઓ ઠુકરાવી પોતાના વતન છોટા ઉદેપુરમાં વસ્યા હતા અને છેલ્લા ૧૭ વર્ષ થી આદિવાસીયો ના પ્રશ્ને કાર્યરત છે. જ્યાં પાવી જેતપુર આર્ટસ કોલેજમાં તેવો લાંબા સમયથી અંગ્રેજીના પ્રોફેસર છે. આ સાથે તેઓ ૨ વર્ષ માટે ગુજરાત રાજ્ય આદિવાસી કોલેજ અને યુનીવર્સીટી અધ્યાપક મંડળના પ્રમુખ તરીકે પણ ચુંટાઈ ચુક્યા છે. તથા તેમણે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ૨૦૧૪ માં છોટા ઉદેપુર લોકસભા ની ચૂંટણી લડી છે. હાલ તેઓ આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ તેમજ આદિવાસી મોરચા ના પ્રમુખ છે.
2/12

રાજકોટ પશ્ચિમ - રાજેશભાઈ ભૂત: રાજેશભાઈ ભૂત ૩૬ વર્ષના યુવા વેપારી છે સરકારની જીએસટી તથા નોટબંધી જેવી વેપારી વિરોધી નિતીઓનો ભોગ બનેલ છે રાજેશભાઈએ રાજકોટ ખાતે અનેક વેપારીઓ સાથે મળીને ભૂતકાળમાં વેપારીઓ નાં આંદોલન કરેલ છે તથા આગળ ના સમય માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયને રાજકોટ માં વેપારીઓ સામે ચાલતી ગુંડા ગંર્દી નેં દુર કરવા માંગે છે તેમણે નાની ઉંમરે પશ્ર્ચિમ વિસ્તારમાં લોકસેવાના અનેક કાર્યો કર્યા છે.
Published at : 21 Oct 2017 05:48 PM (IST)
View More





















