શોધખોળ કરો
ગુજરાત ફાઇનલ ઓપિનિયન પોલઃ વેપારીઓ કોને આપશે વોટ?
1/3

2/3

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એબીપી અસ્મિતાના ઓપિનિયન પોલ પ્રમાણે જીએસટીથી ગુજરાતના વેપારીઓ ખુશ નથી. લોકનીતિ અને સીએડીએસ સાથે મળીને એબીપી અસ્મિતાએ કરેલા સર્વે પ્રમાણે 37 ટકા લોકો જીએસટીથી ખુશ છે, જ્યારે 44 ટકા લોકો નાખુશ છે. બીજો પ્રશ્ન હતો વેપારીઓ કોને વોટ આપશે? જેના જવાબમાં 40 ટકા ભાજપને, જ્યારે 43 ટકા કોંગ્રેસને મત આપશે, તેવું પોલમાં જાણવા મળ્યું છે.
Published at : 04 Dec 2017 06:36 PM (IST)
View More























