શોધખોળ કરો

ગુજરાતના ફિક્સ પગારદારો ક્યારથી થશે કાયમી? સરકારે સુપ્રીમમાં શું કરી રજૂઆત? જાણો

1/6
સુપ્રીમે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે હુકમ કર્યો ત્યારથી વિચારણા કરો છો, તો આ અંગેની નીતિ ઘડીને અમલમાં મૂકવાની તારીખ આપો. બીજી તરફ અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, એક હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીને પ્રમોશન મળે તો પ્રમોશન થયેલી જગ્યા ઉપર નવેસરથી પાચં વર્ષ સુધી ફિક્સ પગારે કામ કરવું પડે છે. જેના કારણે એક વ્યકિતને ૧૫ વર્ષ સુધી ફિકસ પગારે કામ કરવું પડે છે.
સુપ્રીમે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે હુકમ કર્યો ત્યારથી વિચારણા કરો છો, તો આ અંગેની નીતિ ઘડીને અમલમાં મૂકવાની તારીખ આપો. બીજી તરફ અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, એક હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીને પ્રમોશન મળે તો પ્રમોશન થયેલી જગ્યા ઉપર નવેસરથી પાચં વર્ષ સુધી ફિક્સ પગારે કામ કરવું પડે છે. જેના કારણે એક વ્યકિતને ૧૫ વર્ષ સુધી ફિકસ પગારે કામ કરવું પડે છે.
2/6
આ દલીલ સામે ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી ગુજરાત સરકારને કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.સુપ્રીમે કહ્યું હતું કે, ફિક્સ પગારધારકો કોઇ વધારાના હોદ્દા પર કામ નથી કરતા. સરકારે મંજૂર કરેલી જગ્યા પર જ નોકરી કરે છે, તો બોજો શેનો પડે ?
આ દલીલ સામે ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી ગુજરાત સરકારને કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.સુપ્રીમે કહ્યું હતું કે, ફિક્સ પગારધારકો કોઇ વધારાના હોદ્દા પર કામ નથી કરતા. સરકારે મંજૂર કરેલી જગ્યા પર જ નોકરી કરે છે, તો બોજો શેનો પડે ?
3/6
અંતે સરકાર પાસે દલીલ કરવા કોઇ મુદ્દો ન રહેતા એવી દલીલ કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટનો આ પ્રકારનો કેસ સુપ્રીમકોર્ટમાં પડતર છે તેની સાથે ચલાવવા દાદ માગી હતી. હવે આ કેસની વધુ સુનાવણી નાતાલના વેકેશન બાદ જાન્યુઆરીમાં હાથ ધરાશે.
અંતે સરકાર પાસે દલીલ કરવા કોઇ મુદ્દો ન રહેતા એવી દલીલ કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટનો આ પ્રકારનો કેસ સુપ્રીમકોર્ટમાં પડતર છે તેની સાથે ચલાવવા દાદ માગી હતી. હવે આ કેસની વધુ સુનાવણી નાતાલના વેકેશન બાદ જાન્યુઆરીમાં હાથ ધરાશે.
4/6
સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને કાયમી કરવા અંગે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી હતી અને તેમને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરાય તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે.
સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને કાયમી કરવા અંગે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી હતી અને તેમને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરાય તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે.
5/6
સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, અન્યાયકારી નીતિને બદલો નહીં તો કોર્ટ હુકમ કરશે તો ફરજિયાત ચુકવણુ કરવું પડશે. કોર્ટના આકરા વલણ પછી સરકારે એવી દલીલ કરી હતી કે સરકાર જાન્યુઆરીથી કાયમી કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે કોર્ટે એવી ટકોર કરી હતી કે, કેટલા વર્ષોથી વિચારણા કરો છો ?
સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, અન્યાયકારી નીતિને બદલો નહીં તો કોર્ટ હુકમ કરશે તો ફરજિયાત ચુકવણુ કરવું પડશે. કોર્ટના આકરા વલણ પછી સરકારે એવી દલીલ કરી હતી કે સરકાર જાન્યુઆરીથી કાયમી કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે કોર્ટે એવી ટકોર કરી હતી કે, કેટલા વર્ષોથી વિચારણા કરો છો ?
6/6
અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ફિક્સ પગારદારો કાયમી કરવાની માગણી કરી રહ્યા છે, ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સપગારદારોએ કાયમી કરવાની માગણી સાથે સરકારની નીતિ સામે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી ગઈ કાલે મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં સરકારે આ અંગે રજૂઆત કરી છે.
અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ફિક્સ પગારદારો કાયમી કરવાની માગણી કરી રહ્યા છે, ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સપગારદારોએ કાયમી કરવાની માગણી સાથે સરકારની નીતિ સામે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી ગઈ કાલે મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં સરકારે આ અંગે રજૂઆત કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget