શોધખોળ કરો
રાજ્ય સરકારે ટ્રિપલ સી મુદ્દે શિક્ષકોને આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય
1/3

રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને જેમણે પાંચ વર્ષ અને તે ઉપરાંત અજમાયશી બે વર્ષનો સમયગાળામાં સીસીસી પરીક્ષા પાસ કરી ન હોય તેવા વર્ગ-૩ના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કપવા આદેશ આપ્યો હતો. શાળા નિયામકની કચેરીએ ડીઈઓને મોકલેલી આ સૂચનાનો ભારે વિરોધ થયો હતો.
2/3

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને સીસીસી પરીક્ષા ના પાસ કરી હોય તેવા શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓને નોકરીમાં દૂર કરવાનો નિર્ણય રદ કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જાહેરાત કરી હતી.
Published at : 11 Jan 2017 10:59 AM (IST)
View More























