શોધખોળ કરો

રાજદ્રોહ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથીરિયાને આપ્યા શરતી જામીન, જાણો વિગત

1/5
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અમે ચુકાદાની આતુરતાથી રાહ જોતાં હતાં. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અમે ચુકાદાની આતુરતાથી રાહ જોતાં હતાં. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.
2/5
પાસ કન્વિનર ચીરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યા હતા. જે-તે સમયે આ કેસમાં અલ્પેશની ધરપકડ થઈ નહતી. આ કેસમાં તેમની ધરપકડ કરીને અલ્પેશને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અલ્પેશને જામીન આપી દીધા છે.
પાસ કન્વિનર ચીરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યા હતા. જે-તે સમયે આ કેસમાં અલ્પેશની ધરપકડ થઈ નહતી. આ કેસમાં તેમની ધરપકડ કરીને અલ્પેશને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અલ્પેશને જામીન આપી દીધા છે.
3/5
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત અનેક પાસના કન્વીનરો સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક સહિતના કન્વીનરો જામીન મુક્ત કરવામાં આવ્યા હતાં. જ્યારે અલ્પેશને જામીન મળ્યાં ન હતાં. જેથી અલ્પેશને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત અનેક પાસના કન્વીનરો સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક સહિતના કન્વીનરો જામીન મુક્ત કરવામાં આવ્યા હતાં. જ્યારે અલ્પેશને જામીન મળ્યાં ન હતાં. જેથી અલ્પેશને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
4/5
અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયા અવાર-નવાર કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં દિનેશ બાંભણિયાનો જામીન પર છૂટકારો થયો હતો.
અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયા અવાર-નવાર કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં દિનેશ બાંભણિયાનો જામીન પર છૂટકારો થયો હતો.
5/5
અમદાવાદ: પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. અમદાવાદમાં જીએમડીસીમાં રાજદ્રોહ કેસ મામલે અલ્પેશના જામીન માટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શરતના આધારે જામીન આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ: પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. અમદાવાદમાં જીએમડીસીમાં રાજદ્રોહ કેસ મામલે અલ્પેશના જામીન માટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શરતના આધારે જામીન આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget