શોધખોળ કરો
રાજદ્રોહ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથીરિયાને આપ્યા શરતી જામીન, જાણો વિગત
1/5

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અમે ચુકાદાની આતુરતાથી રાહ જોતાં હતાં. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.
2/5

પાસ કન્વિનર ચીરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યા હતા. જે-તે સમયે આ કેસમાં અલ્પેશની ધરપકડ થઈ નહતી. આ કેસમાં તેમની ધરપકડ કરીને અલ્પેશને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અલ્પેશને જામીન આપી દીધા છે.
Published at : 20 Nov 2018 04:04 PM (IST)
View More





















