શોધખોળ કરો
ભાજપના સાંસદોને ગુજરાતના પ્રશ્નોમાં રસ નહીં, રેલ્વેના પ્રશ્નોની બેઠકમાંથી 26માંથી 7 જ સાંસદ હાજર, જાણો કોણ કોણ આવ્યા?
1/4

હાજર રહેલ 8 સાંસદોમાંથી એક સાંસદ રાજ્યસભાના હતા. જ્યારે અન્ય 7 ચૂંટાયેલા સાંસોદમાં અમદાવાદ પશ્ચિમના ડો. કિરીટ સોલંકી, મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ, સાબરકાંઠાના સાંસદ દિપસીંહ રાઠોડ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ગોધરના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા હાજર રહ્યા હતા.
2/4

આ વખતની બેઠકમાં નવાઈની વાત એ છે કે ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 8 જ સાંસદો રેલવેને લગતા પ્રશ્નોને લઈને હાજર રહ્યા હતા જ્યારે એક સાંસદે તેમના પ્રતિનિધીને મોકલ્યા હતા જ્યારે 16 સાંસદો ગેરહાજર રહ્યા હતા.
Published at : 07 Sep 2018 11:24 AM (IST)
View More





















