શોધખોળ કરો
ગુજરાતના નવા ચૂંટાયેલા 179 ધારાસભ્યોએ લીધા શપથઃ ભાજપના 3 સભ્યોએ કેમ શપથ ના લીધા ? જાણો કારણ
1/8

શપથ નહીં લેનારા ત્રીજા ધારાસભ્ય ભાજપના પરષોત્તમ સોલંકી છે. સોલંકીના ઘરે પ્રસંગ હોવાથી તેમણે શપથગ્રહણ કર્યા ન હતાં. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક મહિના લાંબા અંતરાલ બાદ ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે. આ પહેલા ક્યારેય આવું થયું નથી.
2/8

આજે શપથ નહીં લેનારા ધારાસભ્યોમાં વિભાવરીબેન દવે, જગદીશ પંચાલ અને પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ધારાસભ્યો ગૃહની પહેલી બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં. મંત્રી વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે છે, જ્યારે જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેસ છે તેથી તેમણે શપથ નહોતા લીધા.
Published at : 23 Jan 2018 04:15 PM (IST)
View More






















