શોધખોળ કરો
હાર્દિકે ચર્ચા મુદ્દે પાટીદારોનો માંગ્યો અભિપ્રાય, ક્યા ચાર મુદ્દે લોકોને ‘હા’ કે ‘ના’માં જવાબ આપવા કરી અપીલ ? જાણો
1/6

હાર્દિકે તેના ફેસબુક પેજ પર ચાર સવાલો મૂકીને લોકોના અભિપ્રાય માગ્યા છે. તેણે ‘ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચાના મુદ્દા, આપ સહમત છો ? ’ એવો સવાલ કરીને ‘હા’ કે ‘ના’ એવો જવાબ માંગ્યો છે. સાથે સાથે હાર્દિક પટેલે ભાજપ સરકાર ચર્ચા માટેના ચાર મુદ્દા પણ આ પેજ પર મૂક્યા છે.
2/6

હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
Published at : 25 Nov 2016 12:08 PM (IST)
View More





















