શોધખોળ કરો
આજે ભાયાવદરમાં હાર્દિકની સભા, પાટીદાર આંદોલનને ધમધમતું કરવા શું કરશે જાહેરાત
1/4

આ સભામાં મોટી સંખ્યા એકત્ર કરવા માટે પાસના નેતાઓ કામે લાગ્યા છે. સભાને સફળ બનાવવા ગામેગામ ખાટલા બેઠકો યોજાઇ રહી છે. રવિવારે હાર્દિક પટેલ ફરી ભાજપ સરકારને નિશાન બનાવી અનામતની લડાઇની શરૃઆત કરશે અને પાટીદારોને મેદાને ઉતારવા કોશિશ કરશે.
2/4

૨૦મી રવિવારે રાજકોટના ભાયાવદરમા સાંજે છ વાગે લાઇવ સભા યોજાશે જેમાં હાર્દિક પટેલ સંબોધન કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારના મંત્રી જયંતિ કવાડિયાએ રાજકીય દબાણ કરતાં સભા રદ કરવી પડી છે.
Published at : 20 Nov 2016 10:32 AM (IST)
View More





















