શોધખોળ કરો

નીતિન પટેલના આક્ષેપોનો હાર્દિકે આપ્યો સણસણતો જવાબ, OBC અનામત અંગે શું કરી સ્પષ્ટતા ? જાણો

1/7
હાર્દિકે છેલ્લે લખ્યું છે કે આમ છતાં પણ આપ દ્વારા જ્યારે પણ કહેવામાં આવશે ત્યારે અમે મિટીંગ કરવા તૈયાર છીએ. પાસ દ્વારા મૂકાયેલી ચારમાંથી ત્રણ માગણી અંગે સરકારનું વલણ હકારાત્મક હોવાનું નીતિન પટેલે કહ્યું છે જ્યારે અનામતના મુદ્દે કોઈ સ્પષ્ટ વાત કરી નથી.
હાર્દિકે છેલ્લે લખ્યું છે કે આમ છતાં પણ આપ દ્વારા જ્યારે પણ કહેવામાં આવશે ત્યારે અમે મિટીંગ કરવા તૈયાર છીએ. પાસ દ્વારા મૂકાયેલી ચારમાંથી ત્રણ માગણી અંગે સરકારનું વલણ હકારાત્મક હોવાનું નીતિન પટેલે કહ્યું છે જ્યારે અનામતના મુદ્દે કોઈ સ્પષ્ટ વાત કરી નથી.
2/7
હાર્દિકે લખ્યું છે કે જો જો આપ સક્ષમ હોય તો અમે થોડા જ દિવસમાં તે ફોર્મ્યુલા તમને આપીશું. પરંતુ અમારી માંગ 50% ની અંદર 27% ઓબીસીમાં છે. એમાં કોઈ પુરાવાની જરૂર નથી. અમારી માગ ઓબીસી માટેની છે અને રહેશે. અને મને લાગી રહ્યું છે આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા.
હાર્દિકે લખ્યું છે કે જો જો આપ સક્ષમ હોય તો અમે થોડા જ દિવસમાં તે ફોર્મ્યુલા તમને આપીશું. પરંતુ અમારી માંગ 50% ની અંદર 27% ઓબીસીમાં છે. એમાં કોઈ પુરાવાની જરૂર નથી. અમારી માગ ઓબીસી માટેની છે અને રહેશે. અને મને લાગી રહ્યું છે આપ એક પણ મુદ્દાનો યોગ્ય જવાબ નથી આપી રહ્યા.
3/7
હાર્દિકે નીતિન પટેલને નિશાન બનાવીને સીધો સવાલ કર્યો છે કે આપના તરફથી કહેવામાં આવ્યું કે અનામત મુદ્દે પાટીદાર સમાજ તરફથી ફોર્મ્યુલા આપવામાં આવે તો શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો ?
હાર્દિકે નીતિન પટેલને નિશાન બનાવીને સીધો સવાલ કર્યો છે કે આપના તરફથી કહેવામાં આવ્યું કે અનામત મુદ્દે પાટીદાર સમાજ તરફથી ફોર્મ્યુલા આપવામાં આવે તો શું આપ એટલા સક્ષમ છો કે અમારા તરફથી આપેલી ફોર્મ્યુલા અપનાવશો ?
4/7
હાર્દિકે ઉમેર્યું છે કે માનનીય નિતીનભાઇ તરફથી વારંવાર એવુ કહેવામાં આવ્યું કે તમામ મુદ્દાઓ વિચારણા હેઠળ છે. પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા દોઢ વર્ષથી અનામત આંદોલન દરમ્યાન આપના તરફથી હજુ સુધી આ મુદ્દાઓની વિચારણા નથી થઈ.
હાર્દિકે ઉમેર્યું છે કે માનનીય નિતીનભાઇ તરફથી વારંવાર એવુ કહેવામાં આવ્યું કે તમામ મુદ્દાઓ વિચારણા હેઠળ છે. પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા દોઢ વર્ષથી અનામત આંદોલન દરમ્યાન આપના તરફથી હજુ સુધી આ મુદ્દાઓની વિચારણા નથી થઈ.
5/7
હાર્દિકે નીતિન પટેલ પર કેટલાક આકરા પ્રહારો પણ કર્યા છે. હાર્દિકે તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે, આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સમાં જે ચર્ચા કરવામાં આવી તે ચર્ચાને લઇને હું એટલું ચોક્કસ કહીશ કે જો સરકાર સમાજના હીતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હોય તો અમે ખુશ છીએ.
હાર્દિકે નીતિન પટેલ પર કેટલાક આકરા પ્રહારો પણ કર્યા છે. હાર્દિકે તેના ફેસબુક પેજ પર લખ્યું છે કે, આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સમાં જે ચર્ચા કરવામાં આવી તે ચર્ચાને લઇને હું એટલું ચોક્કસ કહીશ કે જો સરકાર સમાજના હીતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હોય તો અમે ખુશ છીએ.
6/7
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં કહ્યું છે કે, ગુજરાત સરકાર જયારે કહેશે ત્યારે તમામ દસ્તાવેજો સાથે અમારા 11 સભ્યોની ટીમ સાથે એક વ્યક્તિને મોકલીશું. કઈ રીતે પાટીદાર સમાજ ને અનામત મળે તેની ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલને જવાબ આપતાં કહ્યું છે કે, ગુજરાત સરકાર જયારે કહેશે ત્યારે તમામ દસ્તાવેજો સાથે અમારા 11 સભ્યોની ટીમ સાથે એક વ્યક્તિને મોકલીશું. કઈ રીતે પાટીદાર સમાજ ને અનામત મળે તેની ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.
7/7
ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અને પાસનીચાર માગણીઓ અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી.
ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતાઓ સાથેની મંત્રણા અને પાસનીચાર માગણીઓ અંગે નિવેદન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો કે પાસ દ્વારા અન્ય રાજ્યોમાં 49 ટકાથી વધુ અનામત છે તેના પુરાવા રજૂ કરાયા નથી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget