શોધખોળ કરો
આજે હાર્દિક પટેલ કરી શકે છે પારણાં? ક્યા પાટીદાર મધ્યસ્થી માટે તૈયાર? જાણો વિગત
1/6

મનોજ પનારાએ જણાવ્યું કે, નરેશ પટેલ સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. તે સારી વાત છે નરેશ પટેલ અમારા વડીલ છે, જો તેઓ કહેશે તો જરૂર સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.
2/6

નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી, પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પાડી છે. ત્યારે ચોક્કસ કહી શકાય છે કે હાર્દિક પટેલના આંદોલનનો અંત આવી શકે છે.
Published at : 07 Sep 2018 09:11 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















