શોધખોળ કરો

હાર્દિક પટેલે PAASની ભાજપ સરકાર સાથેની મંત્રણા પછી શું કર્યો પ્રહાર? જાણો

1/6
પાસ વતી દાવો કરવામાં આવ્યો છે કે, પાસ અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. પાસ કન્વીનરોનો દાવો છે કે, પૂરતા હોમવર્ક, નક્કર આયોજન વગર અને યોગ્ય સત્તા વગર સરકારના પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. સરકાર જો ટાઈમ પાસની ટેક્નિક અપનાવશે તો પાસ અત્યારે છે તેના કરતાં પણ વધારે જલદ આંદોલન છેડશે.
પાસ વતી દાવો કરવામાં આવ્યો છે કે, પાસ અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. પાસ કન્વીનરોનો દાવો છે કે, પૂરતા હોમવર્ક, નક્કર આયોજન વગર અને યોગ્ય સત્તા વગર સરકારના પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. સરકાર જો ટાઈમ પાસની ટેક્નિક અપનાવશે તો પાસ અત્યારે છે તેના કરતાં પણ વધારે જલદ આંદોલન છેડશે.
2/6
 હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જમાવ્યું હતું કે, આ સમય કાઢવાની વાત છે  અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.  અનામત બાબતે યોગ્ય નિર્ણય સરકાર તરફથી નથી. ગુજરાતની સરકાર સ્વતંત્ર નથી. દિલ્લીથી નિર્ણય લેવાય છે.
હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જમાવ્યું હતું કે, આ સમય કાઢવાની વાત છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનામત બાબતે યોગ્ય નિર્ણય સરકાર તરફથી નથી. ગુજરાતની સરકાર સ્વતંત્ર નથી. દિલ્લીથી નિર્ણય લેવાય છે.
3/6
 બેઠક પછી સરકારના પ્રતિનિધી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાસ તરફથી 11 કન્વીનર્સ ચર્ચા માટે આવ્યા હતા. પાસ ઉપરાંત એસપીજી અને અન્ય સંગઠન સાથે પણ ચર્ચા થશે. દરેક પાસાનો બંધારણીય, કાયદાકીય અભ્યાસ કરવા અંગે ચર્ચા થઈ હતી.
બેઠક પછી સરકારના પ્રતિનિધી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાસ તરફથી 11 કન્વીનર્સ ચર્ચા માટે આવ્યા હતા. પાસ ઉપરાંત એસપીજી અને અન્ય સંગઠન સાથે પણ ચર્ચા થશે. દરેક પાસાનો બંધારણીય, કાયદાકીય અભ્યાસ કરવા અંગે ચર્ચા થઈ હતી.
4/6
ગાંધીનગરઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 કન્વીનર્સ અને ગુજરાતની ભાજપ સરકાર સાથે ગાંધીનગર સ્થિત વનચેતના ખાતે બેઠક મળી હતી. આ બેઠક પછી હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બેઠકને સાવ નિષ્ફળ ગણાવી છે. તેણે જણાવ્યું હતું કે,  આજે પાટીદાર સમાજ વતી ૧૧ કન્વીનર ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચા કરવા માટે ગયા હતા, પરંતુ સરકાર પાટીદાર સમાજ વિરુદ્ધ જ છે તે સપષ્ટ સંદેશો આપી દીધો છે.
ગાંધીનગરઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 કન્વીનર્સ અને ગુજરાતની ભાજપ સરકાર સાથે ગાંધીનગર સ્થિત વનચેતના ખાતે બેઠક મળી હતી. આ બેઠક પછી હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બેઠકને સાવ નિષ્ફળ ગણાવી છે. તેણે જણાવ્યું હતું કે, આજે પાટીદાર સમાજ વતી ૧૧ કન્વીનર ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચા કરવા માટે ગયા હતા, પરંતુ સરકાર પાટીદાર સમાજ વિરુદ્ધ જ છે તે સપષ્ટ સંદેશો આપી દીધો છે.
5/6
હાર્દિકે ઉમેર્યું હતું કે,  સરકાર પાસે કોઈ જ સત્તા નથી. સરકારે  લેશન પૂરું નથી કર્યું.  તેણે એમ પણ ઉમેર્યું હતું કે, હવે અમે સોમવારની રાહ જોઈએ છીએ. હવે સોમવાર બાદ રાજ્યમાં આંદોલન મજબૂત રીતે ચાલશે., તેમ હાર્દિકે જણાવ્યું હતું.
હાર્દિકે ઉમેર્યું હતું કે, સરકાર પાસે કોઈ જ સત્તા નથી. સરકારે લેશન પૂરું નથી કર્યું. તેણે એમ પણ ઉમેર્યું હતું કે, હવે અમે સોમવારની રાહ જોઈએ છીએ. હવે સોમવાર બાદ રાજ્યમાં આંદોલન મજબૂત રીતે ચાલશે., તેમ હાર્દિકે જણાવ્યું હતું.
6/6
આગામી સોમવાર સુધીમાં પાર્ટીના હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી સાથે મસલત કરી સરકાર આગળનો જવાબ આપશે. 4 મુદ્દાઓને લઈને પાસે આજે રજૂઆત કરી હતી. સંપૂર્ણ બંધારણીય રીતે અનામત પાટીદાર સમાજને મળવું જોઈએ, તેવી પાસની માગણી છે.
આગામી સોમવાર સુધીમાં પાર્ટીના હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી સાથે મસલત કરી સરકાર આગળનો જવાબ આપશે. 4 મુદ્દાઓને લઈને પાસે આજે રજૂઆત કરી હતી. સંપૂર્ણ બંધારણીય રીતે અનામત પાટીદાર સમાજને મળવું જોઈએ, તેવી પાસની માગણી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget