7 અમરેલી, રાજકોટ, સુરત, મહેસાણા, પાટણ, મોરબી, મહીસાગર, વડોદરા, ભાવનગર, સાબરકાંઠા પોલીસ દ્વારા સૂચન હતું કે આ જિલ્લાઓમાંથી આશરે 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે.
3/10
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સોલા ઉમિયાધામ ખાતે યોજાનારા ક્રાંતિકારી સંમેલનની મંજૂરી ન આપવા પાછળ હાર્દિકે ભાજપની દાદાગીરીને જવાબદાર ગણાવી હતી. પાસે આ સંમેલન રદ્દ થયાની જાહેરાત કરી હતી. હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર આ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
4/10
1 IB રિપોર્ટ પ્રમાણે 1.20 લાખ પાટીદારો ઉમટી પડવાના હતા.
5/10
2 આંદોલનકારી અને ધાર્મિક સંસ્થા વચ્ચે વાટાધાટોથી ભાજપ ચિંતિત હતું.
6/10
3 પાટીદાર ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાના હતા, જો કાર્યક્રમ યોજાય તો ધારાસભ્યોમાં ઉત્સાહ આવે.
7/10
4 હાર્દિક પટેલની લોકપ્રિયતા વધી રહી છે, જેને લઈને હાર્દિક પટેલને હળવાશથી લઈ ન શકાય
8/10
5 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક કિંગમેકર સાબિત ન થઈ શકે
9/10
6 હાર્દિક પટેલ અને પાસ દ્વારા જબરજસ્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
10/10
આઈબી રિપોર્ટને ટાંકતા હાર્દિકે જણાવ્યું કે આ સંમેલનમાં એક લાખથી વધુ પાટીદારો ઉમટવાના હોય ભાજપ ડરી ગયું હતું. જેથી તેણે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર દબાણ લાવી મંજૂરી રદ્દ કરાવી હતી. હાર્દિકે આ અંગે કેટલાક કારણો રજૂ કર્યા હતા.