શોધખોળ કરો
ગુજરાત ભાજપના 22 ધારાસભ્યો અમારા સંપર્કમાં, હાર્દિકનો ધડાકો:કેટલા MLA કરશે નોટાનો ઉપયોગ
1/5

વધુમાં હાર્દિકે કહ્યું કે, આનંદીબહેનના ગ્રુપના વિધાનસભ્યો છે તેઓ 'નોટા'નો ઉપયોગ કરી શકે છે.BJPના ૪૧ વિધાનસભ્યો છે એમાંથી બાવીસ વિધાનસભ્યોને રૂબરૂ મળ્યા હતા. છ વિધાનસભ્યોને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજ પ્રત્યેની વફાદારી નિભાવવા પ્રયાસ કરીશું.'
2/5

તેણે કહ્યુ કે, BJPના ૪૧ પાટીદાર વિધાનસભ્યો છે. એમાંથી અમે બાવીસ પાટીદાર વિધાનસભ્યોના સંપર્કમાં છીએ. તેમને અહીં બોલાવ્યા હતા. ચારથી પાંચ વિધાનસભ્યો આ માટે રાજી થયા છે.
Published at : 04 Aug 2017 04:30 PM (IST)
View More























