શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કઈ 9 બેઠકો જીતવાનો પાકો વિશ્વાસ? રાહુલ સામે શું અપાયાં કારણ?
1/4

ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા તથા ઠાકોર મતબેંકના જોરે કોંગ્રેસ સાબરકાંઠા, બનાસકાંઠા અને પા઼ટણ બેઠક જીતી શકે તેમ છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી તથા ઓબીસી મતબેંકના જોરે દાહોદ, આણંદ અને પંચમહાલ બેઠકો પર પણ કોંગ્રેસની જીતની શક્યતાનો દાવો કોંગ્રેસના નેતાઓએ કર્યો છે.
2/4

કોંગ્રેસના નેતાઓનો એનાલીસિસ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી એ ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા એકદમ પ્રબળ છે. અમરેલી જિલ્લો ભાજપનો ગઢ છે પણ પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ આ બેઠક ખૂંચવી લેવાનો કોંગ્રેસને વિશ્વાસ છે.
Published at : 01 Oct 2018 10:21 AM (IST)
View More





















