શોધખોળ કરો
અમદાવાદઃ ભાજપના નેતા ભાનુશાળીને મારવા હત્યારાએ તમંચો કાઢ્યો ત્યારે તેમની સાથે વાતો કરતા મોરેએ શું કરેલું ?
1/4

મોરેએ પોલિસ તપાસમાં પહેલાં એમ જણાવ્યું હતું , તેઓ ગાંધીધામથી ટ્રેઇનમાં બેઠા તે પછી સૂઇ ગયા હતા અને દોઢ વાગે ટોઇલેટ જવા ઉઠયા ત્યારે તેમને હત્યાની જાણ થઇ હતી. જો કે ટ્રેઇનમાં ચેઇન પુલિંગ રાત્રે 12.55 વાગ્યે થયું હોવાથી પોલિસ સ્પષ્ટપણે માનતી હતી કે હત્યારાઓએ ભાગી જવા માટે જ ચેઇન પુલિંગ કર્યું હશે.
2/4

અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેનું જૂઠાણું પકડી પાડવામાં સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા પછી ફસ્ટ ક્લાસ કોચની કેબિનમાં તેમના એક માત્ર સહપ્રવાસી પવન મોરે હતા.
Published at : 10 Jan 2019 10:40 AM (IST)
View More





















