શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જયંતિ ભાનુશાળી હત્યા કેસ: હત્યારો આ રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની પોલીસને શંકા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09081526/Railway-station.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09081647/Railway-station1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.
2/4
![સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09081526/Railway-station.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.
3/4
![આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઈના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઈત તત્વોને મોકળું મેદાન મળી જાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09081521/Jayanti-Bhanushali4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઈના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઈત તત્વોને મોકળું મેદાન મળી જાય છે.
4/4
![ભચાઉ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી હત્યારો ટ્રેનમાં ચડ્યો હોવાની શંકા છે જેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોકે ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સીસીટીવીની સુવિધા જ નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09081516/Jayanti-Bhanushali3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભચાઉ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી હત્યારો ટ્રેનમાં ચડ્યો હોવાની શંકા છે જેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોકે ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સીસીટીવીની સુવિધા જ નથી.
Published at : 09 Jan 2019 08:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)