શોધખોળ કરો
જયંતિ ભાનુશાળી હત્યા કેસ: હત્યારો આ રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની પોલીસને શંકા
1/4

ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.
2/4

સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.
Published at : 09 Jan 2019 08:17 AM (IST)
View More





















