શોધખોળ કરો

મતદારોને આકર્ષવા અલ્પેશ ઠાકોર શરૂ કરશે મહાયાત્રા, જાણો ક્યાં કરશે આ યાત્રા? જાણો વિગતે

1/6
એવું કહેવાય છે કે ગુજરાતના ઘણાં મોટા કોંગ્રેસી નેતાઓ કરતાં પણ સારી પોસ્ટિંગ આપવા બાબતે કોંગ્રેસમાં જ અસંતોષની લાગણી છે. જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર જેવા કેટલાંક ઠાકોર આગેવાનો અલ્પેશની એન્ટ્રીથી નાખુશ છે.
એવું કહેવાય છે કે ગુજરાતના ઘણાં મોટા કોંગ્રેસી નેતાઓ કરતાં પણ સારી પોસ્ટિંગ આપવા બાબતે કોંગ્રેસમાં જ અસંતોષની લાગણી છે. જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર જેવા કેટલાંક ઠાકોર આગેવાનો અલ્પેશની એન્ટ્રીથી નાખુશ છે.
2/6
સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ઘણાં સિનિયર નેતાઓ કરતાં પણ વધારે ઉંચી પોસ્ટ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં આપવાનો વાયદો કર્યો છે. આ સિવાય જ્યારથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે ત્યારથી જ પાર્ટીના કેટલાંક નેતાઓ નારાજ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ઘણાં સિનિયર નેતાઓ કરતાં પણ વધારે ઉંચી પોસ્ટ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં આપવાનો વાયદો કર્યો છે. આ સિવાય જ્યારથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે ત્યારથી જ પાર્ટીના કેટલાંક નેતાઓ નારાજ છે.
3/6
જેમ કે દારૂબંધી, બેરોજગારી, ફિક્સ પગારના કર્મીઓને પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓને લગતા પ્રશ્નો પર વધારે ભાર અપાશે. આ સિવાય તે OBC, SC-STના અધિકારો માટે પણ આ યાત્રા કરી રહ્યો છે.
જેમ કે દારૂબંધી, બેરોજગારી, ફિક્સ પગારના કર્મીઓને પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓને લગતા પ્રશ્નો પર વધારે ભાર અપાશે. આ સિવાય તે OBC, SC-STના અધિકારો માટે પણ આ યાત્રા કરી રહ્યો છે.
4/6
BJPના અલ્પેશને માત્ર ઠાકોર સમાજના આગેવાન તરીકે જાહેર કરવાની રણનીતિના જવાબમાં ઠાકોર આ યાત્રામાં ગુજરાતીઓની એકતા પર વધુ ભાર આપશે. આ સિવાય છેલ્લા બે વર્ષથી તે જે મુદ્દાઓને લઈને આંદોલન ચલાવી રહ્યો હતો.
BJPના અલ્પેશને માત્ર ઠાકોર સમાજના આગેવાન તરીકે જાહેર કરવાની રણનીતિના જવાબમાં ઠાકોર આ યાત્રામાં ગુજરાતીઓની એકતા પર વધુ ભાર આપશે. આ સિવાય છેલ્લા બે વર્ષથી તે જે મુદ્દાઓને લઈને આંદોલન ચલાવી રહ્યો હતો.
5/6
આ યાત્રાને ગુજરાત એકતા અને સ્વાભિમાન યાત્રા નામ અપાયું છે. આ યાત્રા કોંગ્રેસની નવસર્જન થીમ પર આધારિત હશે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ આ યાત્રા કર્યા બાદ ઠાકોર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે.
આ યાત્રાને ગુજરાત એકતા અને સ્વાભિમાન યાત્રા નામ અપાયું છે. આ યાત્રા કોંગ્રેસની નવસર્જન થીમ પર આધારિત હશે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ આ યાત્રા કર્યા બાદ ઠાકોર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યાત્રા કરશે.
6/6
અમદાવાદ: OBC, SC-ST એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર કે જે 23 નવેમ્બરના રોજ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં સામેલ થઈ ગયો છે. તેઓ 4 નવેમ્બરથી ઉત્તર ગુજરાતથી એક મહાયાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે.
અમદાવાદ: OBC, SC-ST એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર કે જે 23 નવેમ્બરના રોજ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં સામેલ થઈ ગયો છે. તેઓ 4 નવેમ્બરથી ઉત્તર ગુજરાતથી એક મહાયાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget