શોધખોળ કરો
અમદાવાદ: એરપોર્ટ પર ટોઈલેટમાં ટિશ્યૂ પેપર ન હોવાથી ભાજપના કયા સાસંદે સફાઈ કર્મચારીને ધોઈ નાખ્યો? જાણો વિગત
1/5

પ્રભાતસિંહે કહ્યું હતું કે, ‘સફાઈ કર્મચારીને ટિશ્યૂ પેપર ક્યાં છે તે બતાવવા કહ્યું હતું’ પણ ન હોવાથી તેને લાફો માર્યો હતો. હું શુક્રવારે પણ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે પણ ટિશ્યૂ પેપર ન હતાં. કોન્ટ્રાક્ટરો ટિશ્યૂ પેપરની ખરીદીનું બિલ મૂકી પૈસા બનાવે છે.
2/5

તે સમયે ત્યાં હાજર સફાઈ કર્મીને પૂછતા તે સંતોષકારક જવાબ આપ્યો નહતો. જેથી ઉશ્કેરાયેલા પ્રભાતસિંહ ચૌહાણે ત્યાં જ સફાઈ કર્મચારીને ધોઈ નાખ્યો હતો. જો કે ત્યાં અન્ય પેસેન્જરો તેમજ ઓથોરિટીના કર્મચારીઓ આવી જતાં તેમણે હવે પછી આવું નહીં થાય તેમ જણાવી ચૌહાણને ત્યાંથી રવાના કર્યાં હતા.
Published at : 16 Dec 2018 09:18 AM (IST)
View More




















