શોધખોળ કરો
નરોડા પાટિયા રમખાણોના કેસમાં ભાજપનાં ક્યાં દિગ્ગજ મહિલા નેતા હાઈકોર્ટમાં નિર્દોષ છૂટી ગયાં ?
1/4

આ કેસમાં હાઈકોર્ટે નરેશ છારા સહિત ચાર આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં કુલ 32 આરોપીઓની સજા સામે અપીલ થઈ હતી. આ કેસમાં બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદમાં રાખવાની સજા હાઈકોર્ટે માન્ય રાખી છે. બાબુ બજરંગી વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે અને પ્રવિણ તોગડિયાની નજીકનો માણસ ગણાય છે.
2/4

સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો હતો.
Published at : 20 Apr 2018 11:33 AM (IST)
View More





















