આઈક્રિએટનું મિશન કંઈક ઈનોવેટિવ કરવા માગતા આંત્ર્યપ્રિન્યોરને આગળ વધવા માટે આવતી અડચણો દૂર કરવાનું છે. માત્ર એટલું જ નહીં, તેને સ્પર્ધામાં ટકી રહેવાથી લઈ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થવાનું મિશન છે.
2/4
અહીં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 1500 જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યાં છે. છે, જે તમામ મોદી અને નેતન્યાહુ સાથે લંચ પણ કરશે.
3/4
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રમુખ ગુજરાતની મુલાકાત દરમિયાન અત્યારે અમદાવાદના બાળવા પહોંચ્યા છે. બાવળા પાસેના ધોલેરા ગામ ખાતે આવેલા આઈક્રિએટ સેન્ટરનું બન્ને નેતાઓએ ઉદ્દઘાટન કર્યું હતું. જોકે, આ પ્રસંગે ઈઝરાયેલી પ્રમુખ નેતન્યાહુના પત્ની સારા પણ હાજર રહ્યા હતા.
4/4
icreate (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્ર્યપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી)એક સ્વાયત સંસ્થા છે. જેમાં ફુલ્લી ફર્નિશ્ડ ઓફિસ રૂમ્સ, ક્લાસ રૂમ્સ અને 500 લોકો બેસી શકે એવું ઓડિટોરિયમ છે. આ સિવાય 100-100 બેઠકની ક્ષમતા ધરાવતા બે સેમિનાર હોલ્સ છે. જ્યારે બોર્ડ મીટિંગ માટે 40 બેઠકોનો કોન્ફરન્સ રૂમ છે.