શોધખોળ કરો
સુરત પાસના નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપતી વખતે કર્યા કેવા ધડાકા ? જાણો વિગત
1/7

અમદાવાદઃ દિવાળી પહેલાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા નીખિલ સવાણીએ નવા વરસની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નીખિલ સવાણીએ પાટીદારના હિતમાં ભાજપમાં જોડાયો હોવાની વાત કરતાં કહ્યું કે, “મારે દુખની સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજ સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે.
2/7

નીખિલ સવાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે, નરેન્દ્ર પટેલ એક નાના પરિવારથી આવે છે તેમ છતાં તેને 1 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી સમાજનો સાથે આપ્યો, તે માટે તેમને હું અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તે યોગ્ય જ છે.
Published at : 23 Oct 2017 10:50 AM (IST)
View More






















