શોધખોળ કરો
ભાજપના કયા દિગ્ગજ નેતા ઘૂંટણની સર્જરી કરાવવા મુંબઈ પહોંચ્યા, જાણો વિગત
1/4

ઉલ્લેખનીખ છે કે, નીતિન પટેલ છેલ્લાં બે વર્ષથી ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાતા હતા. તબીબની સલાહ બાદ તેમણે ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કરતાં તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા છે.
2/4

નીતિન પટેલ પર શુક્રવારે સર્જરી થઈ ગયા બાદ તેઓ રવિવારે ગુજરાતમાં પરત ફરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે ટ્રિટમેન્ટ લઈને નીતિન પટેલ બે સપ્તાહ આરામ કરે તેવી શક્યતા છે.
Published at : 30 Nov 2018 09:23 AM (IST)
View More





















