શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદીઓને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા મહેનત નહી કરવી પડે, જાણો કેમ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13092204/Kite1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![આવતીકાલે સોમવારે ઉત્તરાયણ છે જેની અમદાવાદીઓ ભરપૂર મજા માણશે. આ વખતે ઉત્તરાયણમાં સાનુકુળ પવન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં શનિવાર સાંજથી જ પતંગનો માહોલ જામ્યો હતો. પતંગબાજો આ વખતે સતત ચાર દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13092214/Kite4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવતીકાલે સોમવારે ઉત્તરાયણ છે જેની અમદાવાદીઓ ભરપૂર મજા માણશે. આ વખતે ઉત્તરાયણમાં સાનુકુળ પવન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં શનિવાર સાંજથી જ પતંગનો માહોલ જામ્યો હતો. પતંગબાજો આ વખતે સતત ચાર દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકશે.
2/4
![તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13092209/Kite2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.
3/4
![હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની સારો રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13092204/Kite1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની સારો રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે.
4/4
![અમદાવાદવાસીઓ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઉત્તરાયણનો તહેવારને માત્ર એક જ દિવસ જ બાકી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિયામાં અમદાવાદની ઉત્તરાયણની ચર્ચા રહેતી હોય છે. આ વખતની ઉત્તરાયણ પર પવનની રહેશે કે નહીં? આ પ્રશ્ન ગુજરાતીઓને દર વર્ષે સતાવતો હોય છે. તેની સામે હવામાન વિભાગે શુકનવંતી આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે અને પતંગ રસિયાઓને ઠુમકા મારવા પડશે નહીં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/13092158/Kite.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદવાસીઓ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઉત્તરાયણનો તહેવારને માત્ર એક જ દિવસ જ બાકી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિયામાં અમદાવાદની ઉત્તરાયણની ચર્ચા રહેતી હોય છે. આ વખતની ઉત્તરાયણ પર પવનની રહેશે કે નહીં? આ પ્રશ્ન ગુજરાતીઓને દર વર્ષે સતાવતો હોય છે. તેની સામે હવામાન વિભાગે શુકનવંતી આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે અને પતંગ રસિયાઓને ઠુમકા મારવા પડશે નહીં.
Published at : 13 Jan 2019 09:22 AM (IST)
Tags :
Kite Festivalવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)