શોધખોળ કરો
ભાજપ સરકારે શું કર્યું કે હાર્દિકના સાથીઓ ઠંડા પડી ગયા ? અમિત શાહ સાથે ક્યા પાસ-પાટીદાર નેતાઓએ કરી ખાનગીમાં બેઠક ?
1/6

આ મુદ્દે એવી ખાતરી આપવામાં આવી હતી કે, સરકાર આ રકમમાં વધારો કરશે. આ ઉપરાંત પાટીદાર આદોલન વખતે મૃત્યુ પામેલા પાટીદાર યુવાઓના પરિવારને પાટીદાર સંસ્થાઓ રૂપિયા ૨૦ લાખની સહાય ચૂકવશે. આમ, અમિત શાહે પાટીદાર કોર કમિટીને તમામ રીતે મદદરૂપ થવા ખાતરી આપી હતી.
2/6

તાજેતરમાં સાત લાખ પેજપ્રમુખના સંમેલન માટે અમદાવાદ આવેલાં અમિત શાહની પાટીદાર કોર કમિટીના પ્રમુખ સી.કે.પટેલ અને સીદસરના અગ્રણી જયરામ પટેલની બેઠક મળી હતી. આ બેઠકમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત સવર્ણ આયોગમાં રૂપિયા ૬૦૦ કરોડના પેકેજથી કામ નહી ચાલે, વધુ રકમ આપવી જોઇએ.
Published at : 19 Oct 2017 09:52 AM (IST)
View More























