શોધખોળ કરો
હાર્દિકે પત્ર લખીને કેજરીવાલને પૂછ્યા સીધાસટ ને સણસણતા સવાલ, જાણો શું લખ્યું છે પત્રમાં ?
1/6

મહેસાણા ખાતેના પાસ કન્વીનરોએ શનિવારે કેજરીવાલને હાર્દિક પટેલનું આવેદનપત્ર આપ્યું હતું. કેજરીવાલે સવારે આજે મહેસાણા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારે જય સરદારના નારા લગાવાયા હતા. સુરત ખાતે આજે સાંજે કેજરીવાલની જાહેરસભા યોજાવાની છે.
2/6

હાર્દિકે લખ્યું છે કે ‘ગુજરાતમાં લોકશાહીને ભાજપે ખતમ કરી છે. તમે દેશની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન છો ત્યાંથી ઉઠાવેલો તમારો અવાજ આખા દેશમાં મહત્વનો અવાજ બની શકે છે માટે પાટીદાર સમાજના હિતમાં જે કાંઇ થતુ હોય તે કરવા અપીલ કરું છું.”
Published at : 16 Oct 2016 10:48 AM (IST)
View More





















