શોધખોળ કરો
પીએસઆઈએ બેધડક કહ્યું, હા મેં ડીસીપીને તમાચો ઠોકેલો, એ પછી શું લેવાયાં પગલાં?
1/6

ઝોન-6ના ડીસીપી રાજન સુસરાના રીડર પીએસઆઈ આર.એફ. ચૌધરીને શુક્રવારે સાંજે ઝોન-4ના ડીસીપી એસ.કે. ગઢવીએ ચૌધરીને લાકડી મારી હતી. તેના જવાબમાં ચૌધરીએ ગઢવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઠોકી દીધો હતો.
2/6

અમદાવાદ : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલાં ડીસીપીને લાફો ઝીંકીં દેવા બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. બંને પોલીસે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે.
Published at : 18 Sep 2016 10:31 AM (IST)
View More





















