શોધખોળ કરો
ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
1/3

અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે બહુ મોટાં આશ્ચર્ય જોવા મળ્યાં. ભાજપ આ વખતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલની ટિકિટ કાપી નાંખશે તેવું મનાતું હતું પણ તેના બદલે ભાજપે બંનેની બેઠકો બદલી છે.
2/3

પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલને બોટાદથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ અગાઉ અકોટા સીટ પરથી જીત્યા હતા. તેમને બોટાદથી લડાવાતાં કે.ડી. માણીયાનું પત્તુ કપાયું છે.
Published at : 20 Nov 2017 02:17 PM (IST)
View More























