શોધખોળ કરો

આજથી ડ્રાઈવિંગ લાઈસન્સની ફીમાં જંગી વધારો, જાણો હવે વિવિધ કામ માટે કેટલી રકમ ચૂકવવી પડશે

1/5
ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલની રિન્યૂઅલ ફી પણ રૂપિયા 10 હજાર કરી દેવામાં આવી છે. જ્યારે ડ્રાઇવિંગ સ્કૂલના ડુપ્લિકેટ લાઇસન્સની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે. ડ્રાઇવરના બેઝની ફી પણ વધારી રૂપિયા 400 કરી દેવામાં આવી છે. જ્યારે લાઇસન્સને લગતી અન્ય આનુસાંગિક ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલની રિન્યૂઅલ ફી પણ રૂપિયા 10 હજાર કરી દેવામાં આવી છે. જ્યારે ડ્રાઇવિંગ સ્કૂલના ડુપ્લિકેટ લાઇસન્સની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે. ડ્રાઇવરના બેઝની ફી પણ વધારી રૂપિયા 400 કરી દેવામાં આવી છે. જ્યારે લાઇસન્સને લગતી અન્ય આનુસાંગિક ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
2/5
લાઇસન્સમાં સુધારા માટેની ફી પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત લાઇસન્સને લગતી અન્ય તમામ બાબતોની ફીમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે એનઓસીની ફી પણ વધારી રૂપિયા 200 કરી દેવાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલ અંગેના લાઇસન્સની ફી પણ વધારી રૂપિયા 10 હજાર કરવામાં આવી છે.
લાઇસન્સમાં સુધારા માટેની ફી પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત લાઇસન્સને લગતી અન્ય તમામ બાબતોની ફીમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે એનઓસીની ફી પણ વધારી રૂપિયા 200 કરી દેવાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલ અંગેના લાઇસન્સની ફી પણ વધારી રૂપિયા 10 હજાર કરવામાં આવી છે.
3/5
અમદાવાદઃ રાંધણ ગેસ,અમૂલ દૂધ બાદ હવે વાહન લાઈસન્સની ફીમાં બમણાંથી લઇ 16 ગણા સુધીનો વધારો ઝીંકાયો છે. રાજ્યની તમામ RTOમાં બુધવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવા ફીના ધોરણો અમલી બનશે. હાલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા 250 ફી લેવામાં આવે છે તેના બદલે હવે નવા ફી માળખા મુજબ રૂપિયા 400 ફી વસૂલવામાં આવશે.
અમદાવાદઃ રાંધણ ગેસ,અમૂલ દૂધ બાદ હવે વાહન લાઈસન્સની ફીમાં બમણાંથી લઇ 16 ગણા સુધીનો વધારો ઝીંકાયો છે. રાજ્યની તમામ RTOમાં બુધવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવા ફીના ધોરણો અમલી બનશે. હાલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા 250 ફી લેવામાં આવે છે તેના બદલે હવે નવા ફી માળખા મુજબ રૂપિયા 400 ફી વસૂલવામાં આવશે.
4/5
તેવી જ રીતે કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સમાં ફેરફાર સહિતની તમામ ફીમાં જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂઅલની ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ, અગાઉ રાજ્યની તમામ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયની તમામ ફીમાં જંગી વધારો કરાયા બાદ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
તેવી જ રીતે કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સમાં ફેરફાર સહિતની તમામ ફીમાં જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂઅલની ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ, અગાઉ રાજ્યની તમામ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયની તમામ ફીમાં જંગી વધારો કરાયા બાદ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
5/5
 પ્રાપ્ત માહિતી અનુસાર, નવો ફી વધારો બુધવારથી અમલી બનશે અને તેને લઈને સારથી નામના સોફ્ટવેરમાં પણ સુધારા કરી દેવામાં આવ્યા હોવાનું RTOના સૂત્રોએ જણાવ્યું હતું. કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સ રિન્યૂ કરવા સુધીની તમામ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કાચા લાઇસન્સ માટેની ફી રૂપિયા 30થી વધારીને રૂપિયા 150 કરી દેવામાં આવી છે. જ્યારે પાકા લાઇસન્સ માટે અગાઉ રૂપિયા 250 ફી હતી તેના સ્થાને હવે રૂપિયા 400 ફી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવો ફી વધારો બુધવારથી અમલી બનશે અને તેને લઈને સારથી નામના સોફ્ટવેરમાં પણ સુધારા કરી દેવામાં આવ્યા હોવાનું RTOના સૂત્રોએ જણાવ્યું હતું. કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સ રિન્યૂ કરવા સુધીની તમામ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કાચા લાઇસન્સ માટેની ફી રૂપિયા 30થી વધારીને રૂપિયા 150 કરી દેવામાં આવી છે. જ્યારે પાકા લાઇસન્સ માટે અગાઉ રૂપિયા 250 ફી હતી તેના સ્થાને હવે રૂપિયા 400 ફી કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget