શોધખોળ કરો

ભાજપના દલિતોના કાર્યક્રમમાં દલિત સમાજના ક્યા કેબિનેટ મંત્રી, સાંસદને જ નિમંત્રણ ન મળ્યું ? જાણો વિગત

1/4
અમદાવાદઃ ગત 10મી સપ્ટેમ્બરે વીર મેઘમાયાના ધાર્મિક સ્થાનના વિકાસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકી દ્વારા યોજાયેલા દલિત સમાજના આ કાર્યક્રમમાં ભાજપના જ બે દિગ્ગજ દલિત નેતાઓને આમંત્રણ મળ્યું નહોતું.
અમદાવાદઃ ગત 10મી સપ્ટેમ્બરે વીર મેઘમાયાના ધાર્મિક સ્થાનના વિકાસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકી દ્વારા યોજાયેલા દલિત સમાજના આ કાર્યક્રમમાં ભાજપના જ બે દિગ્ગજ દલિત નેતાઓને આમંત્રણ મળ્યું નહોતું.
2/4
આ કાર્યક્રમમાં સરકારે 3 કરોડની કરેલી જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દલિત સમાજ દ્વારા સન્માન કરાયું હતું. નોંધનીય છે કે, વીર મેઘમાયા જેવા ધાર્મિક સ્થળના વિકાસ માટે 15મી ઓગસ્ટે સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં સરકારે 3 કરોડની કરેલી જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દલિત સમાજ દ્વારા સન્માન કરાયું હતું. નોંધનીય છે કે, વીર મેઘમાયા જેવા ધાર્મિક સ્થળના વિકાસ માટે 15મી ઓગસ્ટે સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
3/4
નર્મદા હોલ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે, આ કાર્યકમમાં સન્માન, સામાજિક ન્યાય અને અધિકરિતા મંત્રી ઈશ્વર પરમાર, રાજ્યસભાના સાંસદ અને ઝાંઝરકાના ગાદીપતિ શંભુ પ્રસાદ ટુન્ડીયાને આમંત્રણ ન મળતા તેઓ હાજર રહ્યા નહોતા.
નર્મદા હોલ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે, આ કાર્યકમમાં સન્માન, સામાજિક ન્યાય અને અધિકરિતા મંત્રી ઈશ્વર પરમાર, રાજ્યસભાના સાંસદ અને ઝાંઝરકાના ગાદીપતિ શંભુ પ્રસાદ ટુન્ડીયાને આમંત્રણ ન મળતા તેઓ હાજર રહ્યા નહોતા.
4/4
જેને લીધે એવી વાતો વહેતી થઈ હતી કે ભાજપના દલિત નેતાઓમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને સાંસદ કિરીટ સોલંકી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો અને દલિત નેતાઓમાં કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાનું જણાવ્યું હતું.
જેને લીધે એવી વાતો વહેતી થઈ હતી કે ભાજપના દલિત નેતાઓમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને સાંસદ કિરીટ સોલંકી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો અને દલિત નેતાઓમાં કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાનું જણાવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget