પૃથ્વરાજ સિંહના આ લગ્ન લમ કમ અરેંજ મેરેજ છે. પારુલનો પરિવાર મૂળ પંજાબનો રહેનાર છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે ગુજરાતના વડોદરામાં સ્થાઇ થયો છે.
2/19
અમદાવાદઃ ગુજરાતના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને પૂર્વ આઇપીએસ અફિસર ડી.જી વણઝારા પુત્ર પૃથ્વીરાજ સિંહ વણઝારાના લગ્ન વડોદરાના રહેનાર પારુલ દમાની સાથે નક્કી થયા છે. 25 નવેમ્બરે બંનેના લગ્ન છે. આ પહેલા પૃથ્વીરાજ સિંહ વણઝારાએ રૉયલ સ્ટાઇલમાં પોતાની થનાર પત્ની સાથે પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું.
3/19
4/19
બંનેના મેરેજ 25 નવેંબરે છે, ત જ દિવસની સાંજે ગાંધીનગરમાં ઇનફોસીટી ખાતે રિસેપ્શન રાખવામાં આવશે.
5/19
6/19
બંનેની મુલાકાત વડોદરામાં થઇ હતી ત્યાર બાદ તે મુલાકાત ધીર-ધીરે પ્રેમમાં પરિણામી હતી.