શોધખોળ કરો
અમદાવાદઃ એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યામાં સામે આવી સૂસાઇડ નોટ, શું થયો ખુલાસો?
1/7

આપઘાત કરનાર કુણાલે સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે કાળી શક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, તેણે પોતાની દારૂની લત અંગે પણ ઉલ્લેખ કર્યો છે. કાળી વિદ્યાને કારણે દારૂડિયો બન્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, તેને માતાએ દારૂડિયો કહેતા લાગી આવ્યું હોવાનું પણ સૂસાઇડ નોટમાં જણાવ્યું હતું.
2/7

નોંધનીય છે કે, ઘરમાં કુણાલના વૃદ્ધ માતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક કોસ્મેટિકના વેપારી હતી અને તેઓ છેલ્લા એક વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા.
Published at : 12 Sep 2018 11:16 AM (IST)
View More





















