શોધખોળ કરો

ગુજરાતમાં CBSE તથા અન્ય બોર્ડની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પડશે કે નહીં ? સરકારે શું આપ્યો આદેશ ? જાણો વિગત

1/6
એ જ રીતે અને 5મી નવેમ્બર-2018થી 18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવાનો આદેશ પણ મમરજિયાત છે. આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે. શાળા નક્કી કરે તો આ વેકેશન ના આપે તો પણ સરકાર તેમની સામે પગલાં નહીં લે.
એ જ રીતે અને 5મી નવેમ્બર-2018થી 18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવાનો આદેશ પણ મમરજિયાત છે. આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે. શાળા નક્કી કરે તો આ વેકેશન ના આપે તો પણ સરકાર તેમની સામે પગલાં નહીં લે.
2/6
હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબર-2018 થી 17 ઓકટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે.
હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબર-2018 થી 17 ઓકટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે.
3/6
આ સૂચનાનો અમલ સીબીએસઈ તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તકવાનો રહે છે. રાજ્યની શાળાઓમાં વેકેશ ફરજિયાત છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.
આ સૂચનાનો અમલ સીબીએસઈ તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તકવાનો રહે છે. રાજ્યની શાળાઓમાં વેકેશ ફરજિયાત છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.
4/6
આ નિર્ણયનો અર્થ એ થાય કે, સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તેનો નિર્ણય સ્કૂલો પોતાની રીતે લઈ શકશે. રાજ્યની શાળીઓમાં 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે.
આ નિર્ણયનો અર્થ એ થાય કે, સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તેનો નિર્ણય સ્કૂલો પોતાની રીતે લઈ શકશે. રાજ્યની શાળીઓમાં 10 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે.
5/6
આ પત્રના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિ અને દિવાળી વેકેશનને લઈ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટ મેળવતી સ્કૂલોને જે સૂચનાઓ આપવામાં આવી છે, તે મરજીયાત છે. આ નિર્ણય પ્રમાણે સ્કૂલો પોતાની સવલત અનુસાર, વેકેશનનો નિર્ણય લઈ શકે છે.
આ પત્રના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિ અને દિવાળી વેકેશનને લઈ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટ મેળવતી સ્કૂલોને જે સૂચનાઓ આપવામાં આવી છે, તે મરજીયાત છે. આ નિર્ણય પ્રમાણે સ્કૂલો પોતાની સવલત અનુસાર, વેકેશનનો નિર્ણય લઈ શકે છે.
6/6
ગાંધીનગરઃ રાજ્યની સરકારી કથા ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત હોવાનો પરિપત્ર રાજ્ય સસરકારે મોકલી દીધો હતો. જોકે સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તે મુદ્દે અસમંજસ હતી. આ મામલે આ સ્કૂલોએ રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો.
ગાંધીનગરઃ રાજ્યની સરકારી કથા ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત હોવાનો પરિપત્ર રાજ્ય સસરકારે મોકલી દીધો હતો. જોકે સીબીએસઈ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન પાડવું કે નહીં તે મુદ્દે અસમંજસ હતી. આ મામલે આ સ્કૂલોએ રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget